વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરશે
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાના સરકારના ઐતિહાસિક પગલાંના દેશભરમાં વખાણ થઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આમ તો તેઓ 7 ઓગસ્ટે સંબોધન કરવાના હતા પરંતુ સુષમા સ્વરાજના નિધનને પગલે તેઓ આજે દેશને સંબોધશે. તેઓ સંબોધનમાં શું બોલશે તેના પર સૌ કોઈની નજર છે. રોચક VIDEO જોવા માટે […]
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાના સરકારના ઐતિહાસિક પગલાંના દેશભરમાં વખાણ થઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. આમ તો તેઓ 7 ઓગસ્ટે સંબોધન કરવાના હતા પરંતુ સુષમા સ્વરાજના નિધનને પગલે તેઓ આજે દેશને સંબોધશે. તેઓ સંબોધનમાં શું બોલશે તેના પર સૌ કોઈની નજર છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સોમવારે રાજ્યસભામાં અને મંગળવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પસાર કરવામાં આવ્યું હતું. કલમ 370 દૂર કરવામાં આવી અને જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને દૂર કરી દેવાયું એટલે કે હવે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક બંધારણ અને એક રાષ્ટ્રધ્વજ હશે. સાથે જ કાશ્મીરમાં દેશનો કોઈપણ નાગરિક સંપત્તિ ખરીદી શકશે અને બિઝનેસ કરી શકશે.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]