PM મોદી નવરાત્રીના 9 દિવસ રાખે છે ઉપવાસ, પાળે છે કડક નિયમ
નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખૈલેયાઓ પણ તૈયાર થઈ ગયા છે. એક તરફ આ નવ દિવસ ભક્તોની ભીડ પણ જામી રહી છે અને તેઓ પૂજા-ઉપવાસ પણ કરી રહ્યાં છે. 40 વર્ષથી પીએમ મોદી પણ નવરાત્રીના દિવસે ઉપવાસ રાખે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web […]
નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખૈલેયાઓ પણ તૈયાર થઈ ગયા છે. એક તરફ આ નવ દિવસ ભક્તોની ભીડ પણ જામી રહી છે અને તેઓ પૂજા-ઉપવાસ પણ કરી રહ્યાં છે. 40 વર્ષથી પીએમ મોદી પણ નવરાત્રીના દિવસે ઉપવાસ રાખે છે.
આ પણ વાંચો : અંધશ્રદ્ધા! ઈમરાન ખાનની પત્નીનો ચહેરો અરીસામાં નથી દેખાતો, અધિકારીઓનો દાવો
પીએમ મોદી પણ નવરાત્રીની ઉજવણી ઉપવાસ રાખીને કરે છે. તેઓ 40 વર્ષથી ચૈત્ર નવરાત્રી અને શારદીય નવરાત્રીમાં ઉપવાસ રાખે છે. તેઓ નવરાત્રીના નવ દિવસ ઉપવાસ રાખે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પીએમ મોદી વિજયાદશમી કહેવામાં આવે તે દિવસ જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે ત્યારે શસ્ત્રપૂજા પણ કરે છે. 2014માં પીએમ મોદી નવરાત્રીમાં અમેરિકા ગયા હતા. બરાક ઓબામા એ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. તેઓએ પીએમ મોદી માટે જમણવારનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ માત્ર લીંબુ શરબત જ પીધું હતું. આમ નવરાત્રીના સમયે તેઓ કડક નિયમોનું પાલન કરે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]