કોરોનાના ડરથી પોતાના ગામમાં ન જશો, જે શહેરમાં છો ત્યાં જ થોડા દિવસ પસાર કરો: PM મોદી
વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસને ફેલવાથી રોકવા માટે એક વખત ફરી જનતાને અપીલ કરી છે. તેમને લોકોને મુસાફરી કરવાથી બચવાની સલાહ આપતા કહ્યું કે જે લોકો શહેરમાં છે, થોડો સમય ત્યાં જ પસાર કરે તો સારૂ રહેશે. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે મારી તમામ લોકોને પ્રાર્થના છે કે તમે જે શહેરમાં છો, ત્યાં થોડા દિવસ પસાર […]
વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસને ફેલવાથી રોકવા માટે એક વખત ફરી જનતાને અપીલ કરી છે. તેમને લોકોને મુસાફરી કરવાથી બચવાની સલાહ આપતા કહ્યું કે જે લોકો શહેરમાં છે, થોડો સમય ત્યાં જ પસાર કરે તો સારૂ રહેશે. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે મારી તમામ લોકોને પ્રાર્થના છે કે તમે જે શહેરમાં છો, ત્યાં થોડા દિવસ પસાર કરો. તેનાથી આપણે તમામ લોકો બીમારીને ફેલાવવાથી રોકી શકીએ છીએ.
मेरी सबसे प्रार्थना है कि आप जिस शहर में हैं, कृपया कुछ दिन वहीं रहिए। इससे हम सब इस बीमारी को फैलने से रोक सकते हैं। रेलवे स्टेशनों, बस अड्डों पर भीड़ लगाकर हम अपनी सेहत के साथ खिलवाड़ कर रहे हैं। कृपया अपनी और अपने परिवार की चिंता करिए, आवश्यक न हो तो अपने घर से बाहर न निकलिए।
— Narendra Modi (@narendramodi) March 21, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રેલવે સ્ટેશનો, બસ ડેપો પર ભીડ કરીને આપણે પોતાના સ્વાસ્થ્ય સાથે રમી રહી રહ્યા છે. પોતાના પરિવારની ચિંતા કરો, જરૂર ના હોય તો પોતાના ઘરથી બહાર ના નીકળો. વડાપ્રધાને વધુમાં કહ્યું કે કોરોનાના ભયથી મારા મોટાભાગના ભાઈ-બહેન જ્યાં રોજી રોટી કમાય છે. તે શહેરોને છોડીને પોતાના ગામ તરફ ફરી રહ્યા છે. ભીડમાં મુસાફરી કરવાથી વાયરસના ફેલાવવાનો ખતરો વધે છે. તમે જ્યાં રહો છો, ત્યાં પણ લોકો માટે ખતરો ઉભો થશે. તમારા ગામ અને પરિવારની મુશ્કેલી પણ વધશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: જનતા કર્ફ્યુ: જાણો તમારા માટે કેમ જરૂરી છે 14 કલાક સુધી ઘરમાં રહેવું!
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]