પૂર્વ ચીફ ન્યાયધીશ રંજન ગોગોઈ બનશે રાજ્યસભા સાંસદ, રાષ્ટ્રપતિએ કર્યા નોમિનેટ

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ થોડા સમય પહેલાં અયોધ્યા મુદે ફેંસલો સંભળાવ્યો હતો. દેશના આ પૂર્વ ચીફ જસ્ટિસ હવે રાજ્યસભા જશે. તેઓનું નામ રાષ્ટ્રપતિએ મનોનીત કર્યું છે. ઉલ્લેખનીય છે કે સંગીત, કલા અને અન્યક્ષેત્રમાં જે લોકોનું વિશેષ પ્રદાન હોય તેવા 12 લોકોની રાજ્યસભામાં સાંસદ તરીકે પસંદગી કરવામાં આવે છે. રંજન ગોગોઈ ચીફ જસ્ટિસના પદ પરથી […]

પૂર્વ ચીફ ન્યાયધીશ રંજન ગોગોઈ બનશે રાજ્યસભા સાંસદ, રાષ્ટ્રપતિએ કર્યા નોમિનેટ
Follow Us:
| Updated on: Mar 16, 2020 | 5:40 PM

પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ થોડા સમય પહેલાં અયોધ્યા મુદે ફેંસલો સંભળાવ્યો હતો. દેશના આ પૂર્વ ચીફ જસ્ટિસ હવે રાજ્યસભા જશે. તેઓનું નામ રાષ્ટ્રપતિએ મનોનીત કર્યું છે. ઉલ્લેખનીય છે કે સંગીત, કલા અને અન્યક્ષેત્રમાં જે લોકોનું વિશેષ પ્રદાન હોય તેવા 12 લોકોની રાજ્યસભામાં સાંસદ તરીકે પસંદગી કરવામાં આવે છે. રંજન ગોગોઈ ચીફ જસ્ટિસના પદ પરથી 17 નવેમ્બર, 2019ના રોજ નિવૃત્ત થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

To respect unity, integrity of country key fundamental duty: Ex-CJI Ranjan Gogoi on CAA protests

આ પણ વાંચો :   VIDEO: ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આગામી 17 નવેમ્બરે નિવૃત થશે, નવા CJI બનાવવા માટે આ નામની ભલામણ કરી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તેઓ પૂર્વોત્તરમાંથી ન્યાયપાલિકામાં આ સર્વોચ્ચ પદ સુધી પહોંચનારા એકમાત્ર વ્યક્તિ છે. ભારતના ઈતિહાસમાં સૌથી વધારે ચર્ચિત મુદો એવો અયોધ્યા બાબરી મસ્જિદ રહ્યો છે. તેનો ફેંસલો રંજન ગોગોઈએ કર્યો હતો. જેમાં અયોધ્યામાં જ રામમંદિર બનશે જ્યારે મુસ્લિમ પક્ષને અલગથી મસ્જિદ માટે જમીન આપવામાં આવશે તેવો ચુકાદો તેમને ખંડપીઠ સાથે આપ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તેઓ વિવાદમાં પણ રહ્યાં છે. તેમની સાથે કામ કરતી એક મહિલાએ યૌન ઉત્પીડનનો આરોપ પણ લગાવ્યો હતો. આ સિવાય જે દેશના જજોએ સુપ્રીમ કોર્ટથી બહાર નીકળીને પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં એક નામ તેમનું પણ આવે છે. આમ હવે તેઓ પૂર્ણકાલિન રાજનીતિ કરી શકશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">