પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીની તબિયત વધુ ખરાબ, 15 ઓગસ્ટની રાત્રીએ થઈ હતી સર્જરી
પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની તબિયત ફરી ખરાબ થઈ છે. 15 ઓગસ્ટની રાત્રીએ અરૂણ જેટલીની સર્જરી થઈ હતી. જે બાદ તેમની તબિયત ખરાબ થઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારની સવારે જેટલીની તબિયતના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. 9 ઓગસ્ટના દિવસે એમ્સમાં દાખલ થયા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]
પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની તબિયત ફરી ખરાબ થઈ છે. 15 ઓગસ્ટની રાત્રીએ અરૂણ જેટલીની સર્જરી થઈ હતી. જે બાદ તેમની તબિયત ખરાબ થઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારની સવારે જેટલીની તબિયતના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. 9 ઓગસ્ટના દિવસે એમ્સમાં દાખલ થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ મલેશિયામાં હિન્દુ વિરુદ્ધ નિવેદન આપવા બદલ ભાગેડુ ઝાકિર નાઈક સામે કાર્યવાહી થશે!
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
છેલ્લા ઘણા દિવસથી અરૂણ જેટલીની એમ્સમાં સારવાર થઈ રહી છે. ડૉક્ટરોના હિસાબે અરૂણ જેટલીની તબિયત સુધરી રહી હતી. પરંતુ સર્જરી બાદ તબિયત ખરાબ થઈ ચૂકી છે. ખરાબ તબિયતના કારણે જ તેમણે મંત્રી ન બનવાનો નિર્ણય કર્યો હતો. તેઓ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણાપ્રધાન તરીકે ફરજ પર રહ્યા હતા.
[yop_poll id=”1″]