મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ‘રાજ’: ઉદ્ધવ જે શિવાજી પાર્કમાં શપથ લેશે તેનો શું છે ઠાકરે પરિવાર અને શિવસેના સાથે સંબંધ

મુંબઈના શિવાજી પાર્કની સાથે શિવસેનાનો સૌથી જૂનો અને મહત્વનો સંબંધ છે. શિવસેનાની સ્થાપના અને વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ પ્રચંડ પ્રહાર કરવાનું કામ બાલાસાહેબ ઠાકરે દ્વારા આ જ શિવાજી પાર્કમાંથી કરી હતી. આજ કારણે બાલાસાહેબ ઠાકરેના દિકરા આજે શિવાજી પાર્ક ખાતે મુખ્યપ્રધાનના શપથ લેશે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ઠાકરે પરિવારની પૂરી કમાન રહી છે. પરંતુ પ્રથમ વખત ઠાકરે પરિવારનો […]

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ 'રાજ': ઉદ્ધવ જે શિવાજી પાર્કમાં શપથ લેશે તેનો શું છે ઠાકરે પરિવાર અને શિવસેના સાથે સંબંધ
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:36 AM

મુંબઈના શિવાજી પાર્કની સાથે શિવસેનાનો સૌથી જૂનો અને મહત્વનો સંબંધ છે. શિવસેનાની સ્થાપના અને વિપક્ષી પાર્ટીઓ વિરુદ્ધ પ્રચંડ પ્રહાર કરવાનું કામ બાલાસાહેબ ઠાકરે દ્વારા આ જ શિવાજી પાર્કમાંથી કરી હતી. આજ કારણે બાલાસાહેબ ઠાકરેના દિકરા આજે શિવાજી પાર્ક ખાતે મુખ્યપ્રધાનના શપથ લેશે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ઠાકરે પરિવારની પૂરી કમાન રહી છે. પરંતુ પ્રથમ વખત ઠાકરે પરિવારનો એક દિકરો ધારાસભ્ય બન્યો છે અને એક વારસદાર મુખ્યપ્રધાન બન્યા છે. અને આ તમામ ઐતિહાસીક ઘટનાનું સાક્ષી છે શિવાજી પાર્ક.

આ પણ વાંચોઃ  ડેન્ગ્યુ ના હોવા છતાં આ લેબોરેટરીમાં ખોટા રિપોર્ટ કરાતાં હતા તૈયાર, જુઓ VIDEO

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્ધવ ઠાકરે તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, આ અંગે હજુ પણ સસ્પેન્સ છે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આમંત્રણ આપવા માટે ખુદ આદિત્ય ઠાકરે પહોંચ્યા હતા. જો કે, સોનિયા ગાંધી પણ આવશે કે, નહીં. આ મામલે પણ સસ્પેન્સ છે. આ સાથે કોંગ્રેસ શાસીત પ્રદેશના મુખ્યપ્રધાનો, DMK પ્રમુખ એમ.કે સ્ટાલિન, અખીલેશ યાદવ સહિતના દેશભરના નેતાઓને આમંત્રણ મોકવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હજારો લોકોને શપથવિધિમાં આમંત્રિત કરાયા છે.. શિવાજી પાર્કમાં 70 હજારથી વધુ ખુરશીઓ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત 6000 ચોરસ ફૂટનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે.. જેના પર 100 ખુરશીઓ લગાવવામાં આવશે.. તો વ્યવસ્થાના ભાગરૂપે પાર્કની બહાર 20 એલઈડી લગાવવામાં આવી છે.. જેથી આમંત્રિત મહેમાનો સિવાયના લોકો બહારથી જ કાર્યક્રમ જોઈ શકે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">