મહારાષ્ટ્રમાં CM પદની શપથવિધિ: શિવાજી પાર્કમાં હજારો ખુરશી ગોઠવાઈ, 6 હજાર ચોરસફૂટનું પ્લેટફોર્મ તૈયાર

મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શપથ સાંજે 6.40 વાગ્યે લેશે અને તેેને લઈને ભરપૂર તૈયારી કરવામાં આવી રહી છે. શપથ સમારોહ માટે શિવસેના તનતોડ મહેનત કરી રહી છે.  6 હજાર ચોરસ ફૂટનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અને સ્ટેજ પર 100 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો ખુરશીઓ ગોઠવવામાં આવી છે અને અંદાજ […]

મહારાષ્ટ્રમાં CM પદની શપથવિધિ: શિવાજી પાર્કમાં હજારો ખુરશી ગોઠવાઈ, 6 હજાર ચોરસફૂટનું પ્લેટફોર્મ તૈયાર
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 11:12 AM

મહારાષ્ટ્રમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શપથ સાંજે 6.40 વાગ્યે લેશે અને તેેને લઈને ભરપૂર તૈયારી કરવામાં આવી રહી છે. શપથ સમારોહ માટે શિવસેના તનતોડ મહેનત કરી રહી છે.  6 હજાર ચોરસ ફૂટનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે અને સ્ટેજ પર 100 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો ખુરશીઓ ગોઠવવામાં આવી છે અને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે 2 લાખ લોકો આ શપથ સમારોહમાં હાજરી આપશે. મુંબઈના શિવાજી પાર્કમાં આ શપથ સમારોહ યોજવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ બાજુ અજિત પવારને પણ એનસીપી પદ આપી શકે છે. અજિત પવાર પાર્ટીમાં પરત આવી ગયા છે. એવી ચર્ચાઓ ચાલી રહી છે કે અજિત પવારને એનસીપી ડેપ્યુટી સીએમનું પદ આપી શકે છે. આ બાબતે સંજય રાઉતે કહ્યું કે એનસીપીને નક્કી કરવાનું છે કે ક્યું પદ આપવું.

આ પણ વાંચો :   સૌરાષ્ટ્રની રાજકોટ APMCમાં ચણાના મહત્તમ ભાવ રહ્યા રૂ.4600, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">