પ્રખ્યાત અને લોકપ્રિય મીઠાઈ રસગુલ્લાના ઈતિહાસની અજાણી અને રોચક વાતો

કોલકાતાની શેરીઓ હોય કે પુરીનું જગન્નાથ મંદિર રસગુલ્લા ભારતની સૌથી લોકપ્રિય મીઠાઈઓમાંની એક છે. બંગાળીઓ તેને પોતાનો વારસો માને છે, તો બીજી તરફ ઓરિસ્સાના લોકો રસગુલ્લાને તેની શોધ કહે છે. તો, ચાલો જાણીએ ભારતની પ્રખ્યાત મીઠાઈ રસગુલ્લાના ઈતિહાસની અજાણી અને રોચક વાતો. આ પણ વાંચો: રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેનની નિમણૂંક, કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ […]

પ્રખ્યાત અને લોકપ્રિય મીઠાઈ રસગુલ્લાના ઈતિહાસની અજાણી અને રોચક વાતો
Follow Us:
| Updated on: Dec 03, 2020 | 9:10 PM

કોલકાતાની શેરીઓ હોય કે પુરીનું જગન્નાથ મંદિર રસગુલ્લા ભારતની સૌથી લોકપ્રિય મીઠાઈઓમાંની એક છે. બંગાળીઓ તેને પોતાનો વારસો માને છે, તો બીજી તરફ ઓરિસ્સાના લોકો રસગુલ્લાને તેની શોધ કહે છે. તો, ચાલો જાણીએ ભારતની પ્રખ્યાત મીઠાઈ રસગુલ્લાના ઈતિહાસની અજાણી અને રોચક વાતો.

આ પણ વાંચો: રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેનની નિમણૂંક, કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

1. ઓરિસ્સાના લોકો માને છે કે મીઠી પુરી (રસગુલ્લા) નો જન્મ 700 વર્ષ પહેલા પુરીમાં થયો હતો. 2. કહેવાય છે કે ભગવાન જગન્નાથે તેમની પત્ની લક્ષ્મીને રથયાત્રામાં આગળ ન આવવા માટે આ મીઠાઇ ખવડાવી હતી. 3. 11 મી સદીમાં સફેદ રંગને લીધે આ મીઠાઈ ખીર મોહન તરીકે ઓળખાતી અને મહાલક્ષ્મીજીને તેનો ભોગ ધરવવામાં આવતો હતો. 4. કોલકાતાના સફેદ રસગુલ્લા કરતાં ઓરિસ્સાના રસગુલ્લા ભુરા રંગના હોય છે. 5. પશ્ચિમ બંગાળના લોકો રસગુલ્લાને પોતાનો વારસો માને છે ત્યારે ઓરિસ્સાના લોકો આ વાતને નકારે છે. 6. બંગાળીઓ કહે છે કે રસગુલ્લાની શોધ કોલકાતાના નબીનચંદ્ર દાસે વર્ષ-1868 માં કરી હતી. 7. નબીનચંદ્ર દાસે વિચાર્યું કે પરંપરાગત મીઠાઇના વેચાણથી દુકાન ચાલશે નહીં તેથી ઘણા પ્રયત્નો બાદ રસગુલ્લા બનાવ્યા. 8. શુભેચ્છકોએ કહ્યું કે તેઓ આ મીઠાઇની પદ્ધતિ પેટન્ટ કરાવી લે પરંતુ નબીનચંદ્રએ કહ્યું કે રસગુલ્લાની શોધ ત્યારે જ સફળ થશે જ્યારે તે દેશભરના લોકો સુધી પહોંચશે. 9. અન્ય એક માન્યતા મૂજબ રાણાઘાટના પાલ ચૌધરીયાના પ્રખ્યાત હલવાઈ હરાધન મોયરાએ રસગુલ્લાની શોધ કરી હતી. 10. વર્ષ-1930 માં રસગુલ્લાને ટીનના ડબ્બામાં પેક કરી કે.સી. દાસ દ્વારા આખા વિશ્વમાં તેની નિકાસ શરૂ કરવામાં આવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">