પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં જાણો ક્યાં ખેડૂતોને નહિ મળશે લાભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કિસાન સમ્માન નિધિ’ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દેશના 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયા આપશે. આ યોજનામાં કયાં ખેડૂતોને ફાયદો થશે અને આ રૂપિયા કેવી રીતે ખેડૂતોને આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતર પ્રદેશથી આ યોજનાની શરૂઆત કરી છે. TV9 Gujarati […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કિસાન સમ્માન નિધિ’ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ દેશના 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે.
આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને વર્ષમાં 6 હજાર રૂપિયા આપશે. આ યોજનામાં કયાં ખેડૂતોને ફાયદો થશે અને આ રૂપિયા કેવી રીતે ખેડૂતોને આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતર પ્રદેશથી આ યોજનાની શરૂઆત કરી છે.
આ સહાયનો ઉદ્દેશ છે કે ખેડૂતોને કોઈ મુશ્કેલી વગર ખેતી કરી શકે. સરકાર તરફથી જાહેર કરેલ યાદી અનુસાર ડૉકટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને તેમના પરિવારના લોકોને આ યોજનાનો લાભ નહિં મળી શકે. સંસ્થાકીય જમીન માલિકોને પણ આ યોજનાનો લાભ નહિં મળી શકે. કેન્દ્વ અને રાજય સરકારના નિવૃત કર્મચારીઓને પણ આ યોજનાનો ફાયદો નહિં મળી શકે.
[yop_poll id=1766]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]