મધ્યપ્રદેશની કમલનાથ સરકાર ફરી મુશ્કેલીમાં, ધારાસભ્યો-મંત્રીઓનો નથી થઈ રહ્યો સંપર્ક

મધ્યપ્રદેશની કમલનાથ સરકારની મુશ્કેલી ફરીથી વધી જવા પામી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સિંધિયાના સમર્થકોમાં અંદાજે 22 ધારાસભ્યો છે. જેમાં 5થી 6 ધારાસભ્યોનો સવારથી સંપર્ક સાધી શકાયો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ મોટો બદલાવ કરી શકે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories […]

મધ્યપ્રદેશની કમલનાથ સરકાર ફરી મુશ્કેલીમાં, ધારાસભ્યો-મંત્રીઓનો નથી થઈ રહ્યો સંપર્ક
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 05, 2020 | 1:35 PM

મધ્યપ્રદેશની કમલનાથ સરકારની મુશ્કેલી ફરીથી વધી જવા પામી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સિંધિયાના સમર્થકોમાં અંદાજે 22 ધારાસભ્યો છે. જેમાં 5થી 6 ધારાસભ્યોનો સવારથી સંપર્ક સાધી શકાયો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ મોટો બદલાવ કરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

scindia-warn-madhya-pradesh-kamalnath-govt-over-party-manifesto

જો કે અમુક ધારાસભ્યો મીડિયા સમક્ષ નિવેદન આપી રહ્યાં છે કે તેમને સરકાર સાથે મળવા માટે સમય આપવામાં નથી આવી રહ્યો. જેના લીધે નારાજગી દાખવીને તેઓએ મોબાઈલ બંધ કર્યો હોવાનો ખૂલાસો કર્યો છે. મુખ્યમંત્રી કમલનાથ સરકારે જાણકારી આપતા કહ્યું કે ભાજપના 15 વર્ષનો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે. આથી તેઓ હેરાન થઈ રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મધ્યપ્રદેશમાં કુલ 230 વિધાનસભાની સીટ છે. જેમાં 2 ધારાસભ્યોના નિધનથી હાલ સદસ્યોની સંખ્યા 228 છે. કોંગ્રેસની પાસે 114 ધારાસભ્યો છે. આ ઉપરાંત 4 અપક્ષ ધારાસભ્યો, 2 બસપા જેમાંથી એક પાર્ટીથી દૂર કરાયા છે. ભાજપની પાસે 107 ધારાસભ્યો છે. જો કોંગ્રેસના 10 ધારાસભ્યો પણ ભાજપમાં આવી જાય તો સત્તા બદલી જાય તેવી સ્થિતિ છે. આમ મધ્યપ્રદેશમાં સત્તાને લઈને સતત જંગ ચાલી રહી છે. આમ મધ્યપ્રદેશમાં સત્તા પર તલવાર લટકી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">