PM નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત, 12 જાન્યુઆરીએ આવશે માદરે વતન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર માદરે વતન ગુજરાત આવશે. 12 જાન્યુઆરીએ અમદાવાદના સરદારધામના કાર્યક્રમમાં હાજર રહેશે. PM મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન, કેવડીયા રેલવે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર માદરે વતન ગુજરાત આવશે. 12 જાન્યુઆરીએ અમદાવાદના સરદારધામના કાર્યક્રમમાં હાજર રહેશે. PM મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન, કેવડીયા રેલવે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી શકે છે.