PM મોદી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74મા સત્રને સંબોધન કરશે, ઈમરાન ખાનના ભાષણ વખતે નહીં હાજર રહે PM મોદી!

PM મોદી આજે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74માં સત્રને સંબોધન કરશે. PM મોદી ભારતના સમય મુજબ 7:30 કલાકે પોતાનું સંબોધન આપશે. પોતાના સંબોધનમાં પાકિસ્તાનનું નામ લીધા વગર પણ તેની શરણમાં આતંકવાદ વિરુદ્ધ શાબ્દીક વાર કરી શકે છે. જો કે એક માહિતી અનુસાર  પાકિસ્તાનના PM ઈમરાનના સંબોધન વખતે PM મોદી હાજર રહેશે નહીં. રોચક VIDEO જોવા માટે […]

PM મોદી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74મા સત્રને સંબોધન કરશે, ઈમરાન ખાનના ભાષણ વખતે નહીં હાજર રહે PM મોદી!
pm modi
Follow Us:
| Updated on: Sep 27, 2019 | 12:33 PM

PM મોદી આજે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74માં સત્રને સંબોધન કરશે. PM મોદી ભારતના સમય મુજબ 7:30 કલાકે પોતાનું સંબોધન આપશે. પોતાના સંબોધનમાં પાકિસ્તાનનું નામ લીધા વગર પણ તેની શરણમાં આતંકવાદ વિરુદ્ધ શાબ્દીક વાર કરી શકે છે. જો કે એક માહિતી અનુસાર  પાકિસ્તાનના PM ઈમરાનના સંબોધન વખતે PM મોદી હાજર રહેશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચોઃ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની ફાંસી પહેલાની 12 કલાકની ક્રાંતિકારક ક્ષણો વિશે જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

PM મોદી સંબોધન દરમિયાન વિશ્વના સમુદાયને અનુલક્ષીને સંબોધન કરશે. જે દરમિયાન આતંકવાદનો ઉલ્લેખ કરી શકે છે. ત્રણ દેશના પ્રમુખો બાદ PM મોદીનું સંબોધન થશે. તો ઈમરાન ખાન 7મા નબંર પર પોતાની વાત સામે રાખશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">