PM મોદી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74મા સત્રને સંબોધન કરશે, ઈમરાન ખાનના ભાષણ વખતે નહીં હાજર રહે PM મોદી!
PM મોદી આજે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74માં સત્રને સંબોધન કરશે. PM મોદી ભારતના સમય મુજબ 7:30 કલાકે પોતાનું સંબોધન આપશે. પોતાના સંબોધનમાં પાકિસ્તાનનું નામ લીધા વગર પણ તેની શરણમાં આતંકવાદ વિરુદ્ધ શાબ્દીક વાર કરી શકે છે. જો કે એક માહિતી અનુસાર પાકિસ્તાનના PM ઈમરાનના સંબોધન વખતે PM મોદી હાજર રહેશે નહીં. રોચક VIDEO જોવા માટે […]
PM મોદી આજે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74માં સત્રને સંબોધન કરશે. PM મોદી ભારતના સમય મુજબ 7:30 કલાકે પોતાનું સંબોધન આપશે. પોતાના સંબોધનમાં પાકિસ્તાનનું નામ લીધા વગર પણ તેની શરણમાં આતંકવાદ વિરુદ્ધ શાબ્દીક વાર કરી શકે છે. જો કે એક માહિતી અનુસાર પાકિસ્તાનના PM ઈમરાનના સંબોધન વખતે PM મોદી હાજર રહેશે નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની ફાંસી પહેલાની 12 કલાકની ક્રાંતિકારક ક્ષણો વિશે જાણો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
PM મોદી સંબોધન દરમિયાન વિશ્વના સમુદાયને અનુલક્ષીને સંબોધન કરશે. જે દરમિયાન આતંકવાદનો ઉલ્લેખ કરી શકે છે. ત્રણ દેશના પ્રમુખો બાદ PM મોદીનું સંબોધન થશે. તો ઈમરાન ખાન 7મા નબંર પર પોતાની વાત સામે રાખશે.