બિઝનેસમેન બિલ ગેટ્સે વડાપ્રધાન મોદીને ‘ગ્લોબલ ગોલકીપર એવોર્ડ’થી નવાજ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ દ્વારા સ્વચ્છતા મિશન માટે ‘ગ્લોબલ ગોલકીપર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ વડાપ્રધાન મોદીને જાણીતા બિઝનેસમેન અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સના સંસ્થાપક બિલ ગેટ્સે આપ્યો છે. આ એવોર્ડ પ્રભાવશાળી કામો માટે આપવામાં આવે છે. વડાપ્રધાન મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે આ સન્માન આપવામાં આવ્યુ છે. Web Stories […]

બિઝનેસમેન બિલ ગેટ્સે વડાપ્રધાન મોદીને 'ગ્લોબલ ગોલકીપર એવોર્ડ'થી નવાજ્યા
Follow Us:
| Updated on: Sep 25, 2019 | 3:30 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ દ્વારા સ્વચ્છતા મિશન માટે ‘ગ્લોબલ ગોલકીપર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ વડાપ્રધાન મોદીને જાણીતા બિઝનેસમેન અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સના સંસ્થાપક બિલ ગેટ્સે આપ્યો છે. આ એવોર્ડ પ્રભાવશાળી કામો માટે આપવામાં આવે છે. વડાપ્રધાન મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે આ સન્માન આપવામાં આવ્યુ છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ‘સ્વચ્છ ભારત અભિયાન’ માટે ‘ગ્લોબલ ગોલકીપર એવોર્ડ’ પ્રાપ્ત કર્યા પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સન્માન મારૂ નથી પણ તે કરોડો ભારતીયોનું સન્માન છે, જેમને સ્વચ્છ ભારતના સંકલ્પને ના માત્ર સિદ્ધ કર્યો પણ પોતાના રોજિંદા જીવનમાં ઢાળી પણ દીધો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીની 150મી જયંતી પર આ એવોર્ડથી નવાજવા પર કહ્યું કે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર મને આ એવોર્ડ આપવો, મારા માટે વ્યક્તિગત રૂપથી ખુબ મહત્વપૂર્ણ છે. આ એ વાતનું પ્રમાણ છે કે જો 130 કરોડ લોકોની જનશક્તિ, કોઈ એક સંકલ્પને પુરો કરવા માટે જોડાઈ જાય તો કોઈ પણ પડકાર પર જીત મેળવી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ન્યૂયોર્કમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હાલમાં કોઈ દેશમાં એવું અભિયાન સાંભળવા અને જોવા નથી મળ્યુ. આ અભિયાનની શરૂઆત ભલે અમારી સરકારે કરી હતી પણ તેની જવાબદારી જનતાએ જાતે પોતાના હાથમાં લીધી હતી. તેનું પરિણામ છે કે છેલ્લા 5 વર્ષમાં દેશમાં 11 કરોડથી વધારે શૌચાલયોનું નિર્માણ કરાવવામાં આવ્યુ. તેનું પરિણામ છે કે 2014 પહેલા જ્યારે ગ્રામીણ સ્વચ્છતાનું પ્રમાણ 40 ટકાથી પણ ઓછુ હતુ, આજે તે વધીને લગભગ 100 ટકા પહોંચી રહ્યુ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">