PM મોદીનું એલાન-એ-જંગ, ‘આતંકીઓએ બહુ મોટી ભૂલ કરી છે, તેમણે આની કિંમત ચુકવવી પડશે’ : VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલા પ્રથમ જાહેર પ્રત્યાઘાત આપતા કહ્યું છે કે આતંકીઓઓએ મોટી ભૂલ કરી છે. TV9 Gujarati   Web Stories View more સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો Jaya Kishori પહેરે છે […]

PM મોદીનું એલાન-એ-જંગ, ‘આતંકીઓએ બહુ મોટી ભૂલ કરી છે, તેમણે આની કિંમત ચુકવવી પડશે’ : VIDEO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2019 | 9:56 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા આતંકી હુમલા પ્રથમ જાહેર પ્રત્યાઘાત આપતા કહ્યું છે કે આતંકીઓઓએ મોટી ભૂલ કરી છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

પીએમ મોદીએ પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યું કે જવાનોએ દેશની સેવા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવારો સાથે છે.

મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું કે દેશમાં આક્રોશ છે અને લોકોનું લોહી ઉકળી રહ્યું છે. આતંકના સરપરસ્તો બહુ મોટી ભૂલ કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે આ હુમલાને અંજામ આપનારાઓને સજા જરૂર મળશે. હાલમાં દેશમાં કંઇક કરી નાખવાની લાગણી છે. સલામતી દળોને સંપૂર્ણ છૂટ આપી દેવામાં આવી છે.

મોદીએ કહ્યું કે આખી દુનિયામાં એકલો-અટૂલો પડી ચુકેલો આપણો પાડોશી દેશ જો આ સમજે છે કે આ કાવતરાઓથી તે આપણી અંદર અસ્થિરતા પેદા કરવામાં સફળ થઈ જશે, તો એવું ક્યારેય નહીં બને. પાકિસ્તાન ભારતને ક્યારેય અસ્થિર નહીં કરી શકે.

પીએમ મોદીએ કહ્યું કે હું ટીકા કરનારાઓની લાગણીઓને સમજુ છું અને તેમને આમ કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ મારો તમામ સાથીઓને અનુરોધ છે કે આ બહુ જ સંવેદનશીલ અને લાગણીશીલ સમય છે, તેથી રાજકીય ટિપ્પણીઓથી દૂર રહો. આ હુમલાનો દેશ એકજુટ થઈ મુકાબલો કરી રહ્યો છે, આ સ્વર વિશ્વમાં જવો જોઇએ.

નીચે આપેલા VIDEOમાં સાંભળો પીએમ મોદીની આખી પ્રતિક્રિયા :

જમ્મુ કાશ્મીરના પુલવામામાં મોટા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન મોદીનું સૌથી પહેલું નિવેદન

TV9 Gujarati यांनी वर पोस्ट केले गुरुवार, १४ फेब्रुवारी, २०१९

[yop_poll id=1434]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">