ઉત્તરપ્રદેશ: વડાપ્રધાન મોદી રાજઘાટ પર પહોંચ્યા, દીપ પ્રજ્જવલિત કર્યો
દેવદિવાળીના તહેવાર પર વડાપ્રધાન મોદી પોતાના સંસદીય વિસ્તારમાં પહોંચ્યા છે. ત્યાં ગંગા નદીના બંને કિનારા પર 15 લાખ દીપ પ્રગટાવી મનાવવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ દીપ પ્રજ્જવલિત કરી દેવ દિવાળીના મહોત્સવનું શુભારંભ કર્યુ. આ અવસર પર વડાપ્રધાનને મંદિરની વેબસાઈટનું પણ ઉદ્ઘાટન કર્યુ. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા […]
દેવદિવાળીના તહેવાર પર વડાપ્રધાન મોદી પોતાના સંસદીય વિસ્તારમાં પહોંચ્યા છે. ત્યાં ગંગા નદીના બંને કિનારા પર 15 લાખ દીપ પ્રગટાવી મનાવવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ દીપ પ્રજ્જવલિત કરી દેવ દિવાળીના મહોત્સવનું શુભારંભ કર્યુ. આ અવસર પર વડાપ્રધાનને મંદિરની વેબસાઈટનું પણ ઉદ્ઘાટન કર્યુ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો