જાણો વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પીએમ કેર ફંડમાં કેટલાં રુપિયાનું દાન કર્યું?
પીએમ કેર ફંડમાં દેશમાં સામાન્ય લોકોથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ પણ ફંડ આપી રહ્યાં છે. આ ફંડનો ઉપયોગ કોરોના વાઈરસની સામેની લડાઈ માટે થશે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં આર્થિક મદદ હીરાબાએ પણ કરી છે. પીએમ મોદીના માતા હીરાબાએ પણ કેર ફંડમાં 25 હજારનું દાન આપ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]
પીએમ કેર ફંડમાં દેશમાં સામાન્ય લોકોથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ પણ ફંડ આપી રહ્યાં છે. આ ફંડનો ઉપયોગ કોરોના વાઈરસની સામેની લડાઈ માટે થશે. કોરોના વાઈરસની સામેની લડાઈમાં આર્થિક મદદ હીરાબાએ પણ કરી છે. પીએમ મોદીના માતા હીરાબાએ પણ કેર ફંડમાં 25 હજારનું દાન આપ્યું છે.
આ પણ વાંચો : કોરોનાના સંકટ વચ્ચે વડોદરાથી આવ્યા સારા સમાચાર, વધુ એક દર્દી થયો સ્વસ્થ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો