કોરોના વાઈરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ રદ્દ
કોરોના વાઈરસના કારણે દુનિયામાં હાહાકાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પણ પ્રવાસ રદ્દ થયો છે. વડાપ્રધાન મોદી 17 માર્ચના રોજ બાંગ્લાદેશનાં ઢાકા જવાના હતા. શેખ મૂજીબુર્રમાનની જયંતીના શતાબ્દી સમારોહમાં હાજરી આપવાના હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો […]
કોરોના વાઈરસના કારણે દુનિયામાં હાહાકાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પણ પ્રવાસ રદ્દ થયો છે. વડાપ્રધાન મોદી 17 માર્ચના રોજ બાંગ્લાદેશનાં ઢાકા જવાના હતા. શેખ મૂજીબુર્રમાનની જયંતીના શતાબ્દી સમારોહમાં હાજરી આપવાના હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પાટણ: તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ