નેશનલ વૉર મેમોરિયલમાં બોલ્યા વડાપ્રધાન, ‘મોદી રહે કે ના રહે આ દેશ રહેવો જોઈએ’

નેશનલ વૉર મેમોરિયલના ઉદ્ઘાઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શહીદ થયેલ જવાનોને તે નમન કરે છે. દેશ પર જ્યારે મુશ્કેલી આવી છે ત્યારે જવાનોએ દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. દેશ પર જે ખતરો આવ્યો તેનો સામનો જવાનોએ વીરતાપૂર્વક કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જવાનોના હિત માટે ઘણાં નિર્ણય કરવામાં આવ્યા જેમાં OROP (One Rank […]

નેશનલ વૉર મેમોરિયલમાં બોલ્યા વડાપ્રધાન, 'મોદી રહે કે ના રહે આ દેશ રહેવો જોઈએ'
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 25, 2019 | 1:57 PM

નેશનલ વૉર મેમોરિયલના ઉદ્ઘાઘાટન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે શહીદ થયેલ જવાનોને તે નમન કરે છે. દેશ પર જ્યારે મુશ્કેલી આવી છે ત્યારે જવાનોએ દેશની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે.

દેશ પર જે ખતરો આવ્યો તેનો સામનો જવાનોએ વીરતાપૂર્વક કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જવાનોના હિત માટે ઘણાં નિર્ણય કરવામાં આવ્યા જેમાં OROP (One Rank One Pension) મુખ્ય હતો. સુરક્ષા ક્ષેત્રે ભારતને મજબૂત બનાવવાની દિશામાં મોટા પગલાં લેવામાં આવ્યા. સુરક્ષા ક્ષેત્રે FDIને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સુરક્ષા ક્ષેત્રે મેક ઈન ઈન્ડિયાને ખુબ સફળતા મળી છે. તેની અસરથી ઘણાં દેશો હવે ભારતની સાથે મળીને આગળ વધવા માંગે છે.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 2009માં સેનાએ 1 લાખથી વધારે બુલેટપ્રુફ જેકેટ માંગ્યા હતા પણ UPAની સરકારમાં 5 વર્ષ સુધી આ કેસ લટકી રહ્યો છે. કેન્દ્રમાં જ્યારે NDA સરકાર આવી તો આ વિષયમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો. સરકારે 72000થી વધારે આધુનિક રાયફલને ખરીદવાનો નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે રાફેલનો અવાજ ગુંજશે તો ભારતની તાકાત દુનિયાના એવા દેશો જોશે જે પહેલાથી જ સુરક્ષાક્ષેત્રમાં આગળ છે. વડાપ્રધાને પૂછયું કે દેશ જાણવા માગે છે કે ઈન્ડિયા પહેલા કે પરિવાર પહેલા છે. તેમને કહ્યું કે ‘મોદી રહે કે ના રહે આ દેશ રહેવો જોઈએ’. કોંગ્રેસ સરકારે ક્યારેય સરદાર પટેલ કે આંબેડકરના મહત્વને નથી સ્વીકાર્યું. તેમના માટે પરિવાર મોટો હતો. પહેલા એક પરિવારના જ વખાણ થતા હતા પણ હવે સમય બદલાઈ ગયો છે.

[yop_poll id=1805]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">