મનોહર પર્રિકરને રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજંલિ, જાણો કોણે શું કહ્યું?

ગોવાના મુખ્યમંત્રી અને દેશના પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરનું લાંબી બિમારીના કારણે નિધન થઈ ગયું. મનોહર પર્રિકરના જીવનથી નેતાઓ પણ પ્રભાવિત હતા અને તેમની સાદગીને સલામ કરતાં હતા. મનોહર પર્રિકરના નિધનથી દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને રાષ્ટ્રીય શોક પણ જાહરે કરવામાં આવ્યો છે. તેમના આ નિધનથી ગમગીન થઈને દેશના રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ […]

મનોહર પર્રિકરને રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાજંલિ, જાણો કોણે શું કહ્યું?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:59 AM

ગોવાના મુખ્યમંત્રી અને દેશના પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરનું લાંબી બિમારીના કારણે નિધન થઈ ગયું. મનોહર પર્રિકરના જીવનથી નેતાઓ પણ પ્રભાવિત હતા અને તેમની સાદગીને સલામ કરતાં હતા.

મનોહર પર્રિકરના નિધનથી દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને રાષ્ટ્રીય શોક પણ જાહરે કરવામાં આવ્યો છે. તેમના આ નિધનથી ગમગીન થઈને દેશના રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાજંલિ આપી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાજંલિ આપતા કહ્યું હતું કે દેશ તેમની સેવાને હંમેશા યાદ રાખશે.

2.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રામનાથ કોવિંદે પોતાના ટ્વિટરના માધ્યમથી મનોહર પર્રિકરને શ્રદ્ધાજંલિ આપતા લખ્યું કે આ સાંભળીને દુખ થયું કે ગોવાના સીએમ હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમની સેવાને આ દેશ હંમેશા યાદ રાખશે.

3.અમિત શાહ અમિત શાહે શ્રદ્ધાજંલિ આપતા કહ્યું કે સમગ્ર ભાજપ પર્રિકરના પરિવારની સાથે છે. ભગવાન તેમના પરીવારને આ દુખની ઘડીમાં સહન કરવાની શક્તિ આપે.

4. અખિલેશ યાદવ અખિલશે યાદવે લખ્યું કે રાજનીતિક જીવનમાં પર્રિકરનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

5.પીયૂષ ગોયલ પીયૂષ ગોયલે લખ્યું કે પર્રિકરજીના નેતૃત્ત્વ હંમેશા અમને પ્રેરણા આપશે.

6.દેવેન્દ્ર ફડણવીસ દેવેન્દ્ર ફડણવીસે મનોહર પર્રિકરને શ્રદ્ધાજંલિ આપતા લખ્યું કે અમે નમ્ર, સાદગીપૂર્ણ, મૂલ્યવાન અને મહેનતુ ભારતના નેતા ગુમાવી દીધા છે.

7.રવિશંકર પ્રસાદ રવિશંકર પ્રસાદે લખ્યું કે આઈઆઈટીના તેજસ્વી સ્નાતક, ગોવાના મુખ્યમંત્રી, રક્ષા-મંત્રી અને હંમેશા સારી સરકારના ધ્યેયમાં માનનાર પર્રિકરજી તમે યાદ રહેશો.

8.રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ શ્રદ્ધાજંલિ આપતા  મનોહર પર્રિકરને ગોવાના સૌથી પ્રિય પુત્ર તરીકે સંબોધ્યા હતા.

9.પ્રિયંકા ગાંધી માયાવતીએ મનોહર પર્રિકરને શ્રદ્ધાજંલિ આપતા લખ્યું કે હું તેમને એક જ વાર મળી છું જ્યારે તેઓ મારા માતા બિમાર હતા ત્યારે હોસ્પિટલ આવેલાં, તેમના આત્માને શાંતિ મળે.

10.માયાવતી માયાવતીએ શ્રદ્ધાજંલિ આપતા લખ્યું કે મનોહર પર્રિકરના નિધનની ખબર અત્યંત દુ:ખદ છે. તેમના પ્રતિ સંવેદના છે.

11.વિજય રુપાણી ગુજરાતના સીએમ વિજય રુપાણીએ લખ્યું કે મનોહર પર્રિકરએ બંધુતા, સાદગી અને ઉચ્ચ વિચારોની સાથેનું જીવન જીવતા હતા. હું પ્રાર્થના કરીશ કે સર્વશક્તિશાળી તેમના પરિવારને હિંમત આપે.

12.જિગ્નેશ મેવાણી જિગ્નેશ મેવાણીએ લખ્યું કે મનોહર પર્રિકર આપણી વચ્ચે નથી રહ્યાં. આપણે તેને શ્રદ્ધાજંલિ અર્પિત કરીએ છીએ.

13. મમતા બેનર્જી

મમતા બેનર્જીએ લખ્યું કે ગોવાના મુખ્યમંત્રીના નિધનથી દુખી છું.

14. અશોક ગેહલોત

અશોક ગેહલોતે પોતાની સંવેદના વ્યક્ત કરીને લખ્યું કે હું તેમના પરિવારની સાથે છું અને તેમના આત્માને શાંતિ મળે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">