વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશ પ્રવાસે, કાર્યક્રમ સ્થળ પરથી જ PM કરશે ‘મન કી બાત’

વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશના પ્રવાસ પર રહેશે. લગભગ 2 કલાક પ્રયાગરાજમાં રહેશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી ચિત્રકુટના ભરતકૂપમાં આયોજિત એક વિશાળ કાર્યક્રમમાં સામેલ થશે. ચિત્રકુટમાં વડાપ્રધાન મોદી બુંદેલખંડ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે. આ સમારોહમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સામેલ થશે.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI […]

વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશ પ્રવાસે, કાર્યક્રમ સ્થળ પરથી જ PM કરશે 'મન કી બાત'
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 19, 2020 | 11:06 AM

વડાપ્રધાન મોદી આજે ઉત્તરપ્રદેશના પ્રવાસ પર રહેશે. લગભગ 2 કલાક પ્રયાગરાજમાં રહેશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી ચિત્રકુટના ભરતકૂપમાં આયોજિત એક વિશાળ કાર્યક્રમમાં સામેલ થશે. ચિત્રકુટમાં વડાપ્રધાન મોદી બુંદેલખંડ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કરશે. આ સમારોહમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સામેલ થશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ દરમિયાન દેશભરમાં 10 હજાર નવા FPO બનાવવાના કાર્યક્રમનો શુભારંભ કરશે. દેશભરમાં 10 હજાર નવા ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) બનાવવાની યોજનાની જાહેરાત આ વખતના બજેટમાં કરવામાં આવી હતી. જેને તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી પ્રદાન કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે વડાપ્રધાન મોદી પ્રયાગરાજમાં 10 હજારથી વધારે દિવ્યાંગો અને 16 હજારથી વધારે વૃદ્ધોને સહાયક ઉપકરણ વહેંચવામાં આવશે. સાથે જ કાર્યક્રમ સ્થળથી જ વડાપ્રધાન મોદી ‘મન કી બાત’ કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: પુલવામા હુમલા મામલે NIAને મળી મોટી સફળતા, આતંકીઓની મદદ કરનાર શાકિર બશીરની ધરપકડ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">