PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની કરી વાત, જાણો શું લખ્યું Tweet કરીને?
PM મોદીએ એક ટવીટ કરીને ટ્વીટર છોડવાની વાત કરી દીધી છે. તેઓએ રવિવાર સુધીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છોડવાની વાત કરી છે. તેઓએ ટ્વીટમાં લખ્યું કે આ રવિવારે ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યુબ પર સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાનું વિચારી રહ્યો છું. તમને બધાને પોસ્ટ કરતો રહીશ. તેઓએ પોતાના વ્યક્તિ ટ્વીટર હેન્ડલના માધ્યમથી આ જાણકારી આપી છે. […]
PM મોદીએ એક ટવીટ કરીને ટ્વીટર છોડવાની વાત કરી દીધી છે. તેઓએ રવિવાર સુધીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છોડવાની વાત કરી છે. તેઓએ ટ્વીટમાં લખ્યું કે આ રવિવારે ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યુબ પર સોશિયલ મીડિયા એકાઉન્ટ છોડવાનું વિચારી રહ્યો છું. તમને બધાને પોસ્ટ કરતો રહીશ. તેઓએ પોતાના વ્યક્તિ ટ્વીટર હેન્ડલના માધ્યમથી આ જાણકારી આપી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
This Sunday, thinking of giving up my social media accounts on Facebook, Twitter, Instagram & YouTube. Will keep you all posted.
— Narendra Modi (@narendramodi) March 2, 2020
આ પણ વાંચો : સુરતમાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ: કતારગામ પોલીસ મથક બહાર લોકોએ કર્યો હોબાળો
વડાપ્રધાન મોદીના આ ટ્વીટ બાદ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અમુક લોકો આ પહેલને આવકારી રહ્યાં છે તો અમુક લોકો આવું ન કરવાની સલાહ આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ટ્વીટર પર મોદીના 5 કરોડ 33 લાખ જ્યારે ફેસબુક પર 4 કરોડ 45 લાખ ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 3 કરોડ 52 લાખ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો