VIDEO: વડાપ્રધાન મોદીએ વિજયઘાટ પર લાલ બહાદુર શાસ્ત્રીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ
દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરાઇ છે ત્યારે આજે લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતી છે. વડાપ્રધાન મોદી દિલ્લીમાં રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી બાદમાં વિજયઘાટ પર પહોંચી લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI […]
દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરાઇ છે ત્યારે આજે લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મજયંતી છે. વડાપ્રધાન મોદી દિલ્લીમાં રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી બાદમાં વિજયઘાટ પર પહોંચી લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અતિવૃષ્ટિથી ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ, ધરતીપુત્રોના હાલ બેહાલ, જુઓ VIDEO