વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓલ ઇન્ડીયા રેડિયો પર મનકી બાત, સાંભળો વડાપ્રધાને શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓલ ઇન્ડીયા રેડિયા પર મનકી બાતમાં સંબોધન કર્યું. તેમણે સવારે 11 કલાકે રેડિયો પર દેશવાસીઓને મનકી બાત થકી સંબોધન કર્યું. તેમણે મનકી બાતમાં ગુરુનાનક જયંતિ નિમિતે શુભકામનાઓ સાથે પાઠવી. આ સાથે જ મોદીએ ન્યુઝીલેન્ડના સાસંદ ગૌરવ શર્માની સંસ્કૃત ભાષામાં શપથવિધીને બિરદાવી હતી. વધુમાં નરેન્દ્ર મોદી શું બોલ્યા. જુઓ આ વીડિયો. Web […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓલ ઇન્ડીયા રેડિયા પર મનકી બાતમાં સંબોધન કર્યું. તેમણે સવારે 11 કલાકે રેડિયો પર દેશવાસીઓને મનકી બાત થકી સંબોધન કર્યું. તેમણે મનકી બાતમાં ગુરુનાનક જયંતિ નિમિતે શુભકામનાઓ સાથે પાઠવી. આ સાથે જ મોદીએ ન્યુઝીલેન્ડના સાસંદ ગૌરવ શર્માની સંસ્કૃત ભાષામાં શપથવિધીને બિરદાવી હતી. વધુમાં નરેન્દ્ર મોદી શું બોલ્યા. જુઓ આ વીડિયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો