અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે PM મોદી દ્વારા બે યોજના લોન્ચ, જાણો ગુજરાતને શું થશે ફાયદો

આજે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. જેને લઈ મોદી સરકારે તેમના નામ પર બે યોજનાઓ લૉન્ચ કરી છે. તેમાં એક અટલ ભૂજલ અને અટલ ટનલ યોજનાની શરૂઆત થઈ છે. દેશના સાત રાજ્યોમાં પાણીની યોગ્ય વ્યવસ્થા માટે અટલ જલ યોજના લૉન્ચ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં કૃષિ સહાય પેકેજનું […]

અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે PM મોદી દ્વારા બે યોજના લોન્ચ, જાણો ગુજરાતને શું થશે ફાયદો
Follow Us:
| Updated on: Dec 25, 2019 | 7:47 AM

આજે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. જેને લઈ મોદી સરકારે તેમના નામ પર બે યોજનાઓ લૉન્ચ કરી છે. તેમાં એક અટલ ભૂજલ અને અટલ ટનલ યોજનાની શરૂઆત થઈ છે. દેશના સાત રાજ્યોમાં પાણીની યોગ્ય વ્યવસ્થા માટે અટલ જલ યોજના લૉન્ચ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં કૃષિ સહાય પેકેજનું ડિજિટલ લોન્ચિંગ કર્યું

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અટલ ભૂજલ યોજનાનો લાભ ગુજરાત સહિત 7 રાજ્યોને થશે. પાણીની સમસ્યાના ઉકેલ માટે અટલ ભૂજલ યોજનાને મંજૂરી આપી છે. અટલ ભૂજલ યોજના પર 5 વર્ષમાં 6 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. આમાં વર્લ્ડ બેંક 3 હજાર કરોડ અને સરકાર 3 હજાર કરોડ આપશે. સરકારે 6 રાજ્યોમાં અટલ ભૂજલ મિશનને મંજૂરી આપી છે. અટલ ભૂજલ યોજના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લાગુ થશે.

આ યોજના પાણીનો બગાડ અટકાવવામાં મદદ કરશે. અને પાણીનો યોગ્ય ઉપયોગ થશે. તેનો હેતુ પાણીની સુરક્ષા માટે ગામને તૈયાર કરવાનું છે. પાણીનો ઉપયોગ કરવાથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ મળશે. આ યોજનાનો લાભ 8,350 ગામોને થશે.

તો કેબિનેટ બેઠકમાં અટલ ટનલ યોજનાને પણ લીલીઝંડી આપવામાં આવી છે. અટલ ટનલ મનાલીથી લેહ સુધી છે. 2005માં મંજૂરી મળી હતી. આ માટે 4 હજાર કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. 8.8 કિલોમીટર લાંબી ટનલ બનશે. અંદાજે 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ટનલ વિશ્વની સૌથી ઉંચી ટનલ હશે. આનાથી 46 કિમીની મુસાફરી અને 5 કલાકની બચત થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">