દેશની સૌપ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટયુટ ઓફ ટિચિંગ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

જામનગરની દેશની સૌ-પ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું. પીએમ મોદીના લોકાર્પણ બાદ આ સંસ્થાને રાષ્ટ્રીય દરજજો પ્રાપ્ત થયો છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. કેન્દ્રીય આયુષ મંત્રાલય હેઠલ કાર્યરત આ સંસ્થા દ્વારા આયુર્વેદ વિકાસના કામને વધુ વેગ મળશે. આ પ્રસંગે વડાપ્રધાને શું […]

દેશની સૌપ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટયુટ ઓફ ટિચિંગ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
Follow Us:
| Updated on: Nov 13, 2020 | 3:05 PM

જામનગરની દેશની સૌ-પ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું. પીએમ મોદીના લોકાર્પણ બાદ આ સંસ્થાને રાષ્ટ્રીય દરજજો પ્રાપ્ત થયો છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. કેન્દ્રીય આયુષ મંત્રાલય હેઠલ કાર્યરત આ સંસ્થા દ્વારા આયુર્વેદ વિકાસના કામને વધુ વેગ મળશે. આ પ્રસંગે વડાપ્રધાને શું સંબોધન કર્યું સાંભળો આ વીડિયોમાં.

જામનગરમાં કાર્યરત ઇન્સ્ટિટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સના ત્રણ વિભાગોને એક કરીને IIM દરજ્જાની સંસ્થા તૈયાર કરાઇ છે.દેશની પ્રથમ આયુર્વેદ રિસર્ચ સેન્ટર શરૂ થવાથી આયુર્વેદમાં ઔષધ નિર્માણ અને કૌશલ્ય પ્રાપ્ત તજજ્ઞો તૈયાર કરવામાં મદદ મળશે.સાથે જ વિદ્યાર્થીઓમાં પણ ભણતર માટેની સ્વતંત્રતા રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">