વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વેક્સિન મંત્ર, ભારત કોરોના વેક્સિનના અનુભવમાં દુનિયામાં સૌથી અગ્રેસર

વડાપ્રધાન મોદીએ રાજયોના મુખ્યપ્રધાનોને ઓનલાઇન સંબોધન કર્યું. જેમાં તેમણે કહ્યું કે દરેક રાજયોનો કોરોનાનો અનુભવ આ મહામારીને હરાવવામાં કારગત નિવડશે. મોદી શાયરાના અંદાજમાં અજય દેવગણની “દિલવાલે” ફિલ્મનો ડાયલોગ બોલ્યા હતા. તેમણે કહ્યું કે આપણે એવી પરિસ્થિતિ લાવવાની નથી કે પાણી ઓછું હોય ત્યારે આપણે ડુબી જઇએ. વડાપ્રધાને કહ્યું કે કોરોનામાં રિકવરી દર વધ્યાં બાદ લોકોમાં […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વેક્સિન મંત્ર, ભારત કોરોના વેક્સિનના અનુભવમાં દુનિયામાં સૌથી અગ્રેસર
Follow Us:
| Updated on: Nov 24, 2020 | 4:04 PM

વડાપ્રધાન મોદીએ રાજયોના મુખ્યપ્રધાનોને ઓનલાઇન સંબોધન કર્યું. જેમાં તેમણે કહ્યું કે દરેક રાજયોનો કોરોનાનો અનુભવ આ મહામારીને હરાવવામાં કારગત નિવડશે. મોદી શાયરાના અંદાજમાં અજય દેવગણની “દિલવાલે” ફિલ્મનો ડાયલોગ બોલ્યા હતા. તેમણે કહ્યું કે આપણે એવી પરિસ્થિતિ લાવવાની નથી કે પાણી ઓછું હોય ત્યારે આપણે ડુબી જઇએ.

વડાપ્રધાને કહ્યું કે કોરોનામાં રિકવરી દર વધ્યાં બાદ લોકોમાં બેદરકારી વધી છે. પરંતુ, જયાં સુધી દવા ન આવે ત્યાંસુધી બેદરકાર રહેવું યોગ્ય નથી.પીએમ મોદીએ કોરોનાના મૃત્યુદર અને ચેપદર મામલે વિશ્વના ઘણા દેશો કરતા ભારતમાં સ્થિતિ સારી હોવાનું કહ્યું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

પીએમ મોદીનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે વિપક્ષ રસીને લઈને સરકાર પર આક્ષેપ કરે છે. મોદીએ કહ્યું કે કેટલાક લોકો રસી પર રાજકારણ કરે છે. હું લોકોને રસી ઉપર રાજકારણ કરવાથી રોકી શકતો નથી.

કોરોના રસી લાગુ કરવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી છે. આ માટે આપણે એક ટીમની જેમ સાથે કામ કરવું પડશે તેમ પીએમએ કહ્યું. વેક્સિનના કેટલા ડોઝ હશે ? રસી કેવી હશે ? રસી કોને પ્રથમ મળશે?  ટૂંક સમયમાં તેની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ જાહેર કરાશે.

અમારું લક્ષ્ય દરેકને રસી અપાવવાનું છે. રસીના ભાવ અને માત્રા અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. રસીકરણની પ્રક્રિયા પ્રમાણિત સિસ્ટમ દ્વારા થવી જોઈએ તેમ પણ  મોદીએ ઉમેર્યું.

વડાપ્રધાને કહ્યું કે બે વેક્સિન ભારતના મેદાનમાં છે. અને, ભારતમાં હાલ વેક્સિનનું અંતિમ ચરણ છે. વેક્સિન બાબતે નિર્ણય વૈજ્ઞાનિક તથ્યોના આધારે થવો જોઇએ. કારણ કે કયારેક કોઇક દવાનું કેટલાક લોકોને રિએકશન આવે છે. તો કેટલાકને એ-જ દવા માફક પણ આવી જાય છે.

છેલ્લે મોદીએ કહ્યું કે કોરોના સામેની લડાઇમાં સહેજ પણ ઢિલાસ રાખવાની જરૂર નથી. અને આપણા અનુભવના આધારે કોરોનાને હરાવવાનો છે. શું બોલ્યા મોદી જુઓ વીડિયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">