વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું અને આપી શ્રદ્ધાંજલિ
ગુજરાતમાં ભાજપનું વટવૃક્ષ ઊભું કરનારા કેશુભાઈ પટેલે 92 વર્ષે અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. વડાપ્રધાને શોક સંદેશ આપતા કહ્યું કે, 45 વર્ષના કેશુબાપા સાથે મળીને સંગઠન માટે સંઘર્ષ કર્યો. બાપા પાસેથી વ્યવસ્થા અને વ્યૂહરચનાના અનેક ગુણ શીખ્યો. આ દુઃખની ઘડીમાં હું પરિવાર સાથે નિરંતર સંપર્કમાં છું. આ પણ […]
ગુજરાતમાં ભાજપનું વટવૃક્ષ ઊભું કરનારા કેશુભાઈ પટેલે 92 વર્ષે અંતિમ શ્વાસ લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. વડાપ્રધાને શોક સંદેશ આપતા કહ્યું કે, 45 વર્ષના કેશુબાપા સાથે મળીને સંગઠન માટે સંઘર્ષ કર્યો. બાપા પાસેથી વ્યવસ્થા અને વ્યૂહરચનાના અનેક ગુણ શીખ્યો. આ દુઃખની ઘડીમાં હું પરિવાર સાથે નિરંતર સંપર્કમાં છું.
આ પણ વાંચો: કેશુબાપાના નિધને લઈ ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખવાનો કર્યો નિર્ણય
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો