દેશના અર્થતંત્રને વેગ આપવા PM મોદી લઈ શકે છે મોટા નિર્ણય

દેશની અર્થવ્યવસ્થા અને ખાસ કરીને કેટલાક ક્ષેત્રો મંદીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે અર્થતંત્રને ફરી પાછી પાટા પર લાવવા તેમજ વેગવંતો બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂદ મોરચો સંભાળે તેવી શક્યતા છે. મોદી સરકાર ટૂંક સમયમાં મોટા નિર્ણય કરી શકે છે. પીએમઓના સૂત્રો પ્રમાણે ટેક્સમાં રાહત મળે તેવા અને લોકોની નોકરીઓ બચે તેવા નિર્ણયોની શરૂઆત સોમવારથી […]

દેશના અર્થતંત્રને વેગ આપવા PM મોદી લઈ શકે છે મોટા નિર્ણય
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 7:58 AM

દેશની અર્થવ્યવસ્થા અને ખાસ કરીને કેટલાક ક્ષેત્રો મંદીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે અર્થતંત્રને ફરી પાછી પાટા પર લાવવા તેમજ વેગવંતો બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂદ મોરચો સંભાળે તેવી શક્યતા છે. મોદી સરકાર ટૂંક સમયમાં મોટા નિર્ણય કરી શકે છે. પીએમઓના સૂત્રો પ્રમાણે ટેક્સમાં રાહત મળે તેવા અને લોકોની નોકરીઓ બચે તેવા નિર્ણયોની શરૂઆત સોમવારથી જ થઈ શકે છે. સંકટમાંથી પસાર થતા ક્ષેત્રોને પહેલા જ રાહતના પેકેજના સંકેત મળી ચૂક્યા છે, પરંતુ મોદી સરકાર માત્ર એટલાથી જ રોકાશે નહી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
સૂત્રો મુજબ આ નિર્ણયો એ પ્રકારે લેવામાં આવશે કે જેનાથી દેશને 5 ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં પણ આગળ અડચણ ન આવે. જે માટે દેશ અને વિદેશી રોકાણકારોને વિશ્વાસ વધે તે માટે વડાપ્રધાન સીધો સંવાદ પણ કરી શકે છે. ઉપરાંત સરકારી ખર્ચાઓમાં કાપ મૂકવા અંગે પણ નિર્ણય લઈ શકે તેવી શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અર્થતંત્રને ફરી પાટે લાવવા સૌ પ્રથમ પ્રધાનો અને અધિકારીઓના બિનજરૂરી સુવિધાઓ અને રોજબરોજના ખર્ચાઓમાં કાપ મૂકવામાં આવશે. જો કે સરકારે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે કલ્યાણકારી યોજનાઓના ફંડમાં કોઈ કાપ નહી મૂકવામાં આવે. અન્ય ઉપાયમાં સૌથી મોટો નિર્ણય ટેક્સ સુધારાને લગતો હોઈ શકે છે, જે અર્થતંત્રને વેગવાન બનાવવા એક્કારૂપ સાબિત થઈ શકે છે. તો નોકરીઓ બચાવવા માટે સરકાર મંદીમાંથી પસાર થતી કેટલીક ઈન્ડસ્ટ્રીઓને રાહત પેકેજ આપવાની પણ તૈયારી કરી રહ્યુ છે.

આ પણ વાંચો: ક્રિકેટના ઇતિહાસમાં બની પ્રથમ આવી ઘટના! 12 માં ખેલાડીએ બેટિંગ કરી બદલ્યું મેચનું પરિણામ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">