આત્મનિર્ભર ભારત સેમિનારમાં PMનું સંબોધન, ‘આત્મનિર્ભર ભારત માટે રક્ષા ક્ષેત્રમાં આત્મવિશ્વાસ જરૂરી’
વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ડિફેન્સ સેક્ટરને આત્મનિર્ભર બનાવવાને લઈ એક વેબિનારને સંબોધિત કર્યો. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે હવે પ્રથમ વખત ડિફેન્સ સેક્ટરમાં 74 ટકા સુધી FDI ઓટોમેટિક રૂટથી આવવાનો રસ્તો ખોલવામાં આવી રહ્યો છે. આ નવા ભારતના આત્મવિશ્વાસનું પરિણામ છે. રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને લઈ અમારૂ કમિટમેન્ટ માત્ર વાતચીત અથવા કાગળો સુધી જ સીમિત […]
વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ડિફેન્સ સેક્ટરને આત્મનિર્ભર બનાવવાને લઈ એક વેબિનારને સંબોધિત કર્યો. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે હવે પ્રથમ વખત ડિફેન્સ સેક્ટરમાં 74 ટકા સુધી FDI ઓટોમેટિક રૂટથી આવવાનો રસ્તો ખોલવામાં આવી રહ્યો છે. આ નવા ભારતના આત્મવિશ્વાસનું પરિણામ છે. રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભરતાને લઈ અમારૂ કમિટમેન્ટ માત્ર વાતચીત અથવા કાગળો સુધી જ સીમિત નથી, તેના માટે એક પછી એક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. ઘણા લાંબા સમયથી દેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણુંક પર નિર્ણય નહતો થઈ શકતો. આ નિર્ણય નવા ભારતના આત્મવિશ્વાસનું પ્રતિક છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો