અમદાવાદનાં પીરાણા રોડ નજીક કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના, માનવ વધનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

અમદાવાદનાં પીરાણા રોડ નજીક કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાના કેસની ઘટનામાં કેટલાક મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા જણાવ્યું છે કે માનવ વધનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહી આવે. સાથે જ પરિવારે 4 લાખની સહાયના બદલે 20 લાખની સહાય અને સરકારી નોકરીની માગ પણ કરી છે. જણાવવું રહ્યું કે આગની […]

અમદાવાદનાં પીરાણા રોડ નજીક કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના, માનવ વધનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર
Follow Us:
| Updated on: Nov 05, 2020 | 8:50 AM

અમદાવાદનાં પીરાણા રોડ નજીક કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાના કેસની ઘટનામાં કેટલાક મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરતા જણાવ્યું છે કે માનવ વધનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહી આવે. સાથે જ પરિવારે 4 લાખની સહાયના બદલે 20 લાખની સહાય અને સરકારી નોકરીની માગ પણ કરી છે. જણાવવું રહ્યું કે આગની ઘટનામાં ગીરીશ ચાવડાના ભાઈ-ભાભીના મોત થયા બાદ પરિવારજનોએ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">