પિરાણા પિપળજ આગમાં મોતનો આંકડો પહોંચ્યો 9 પર, કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા લેવાઈ રહી છે NDRFની મદદ
પિરાણા પીપળજ આગમાં 9 લોકોના મોત બાદ હજી પણ બે લોકો દટાયા હોવાની જાણકારી મળી રહી છે. એનડીઆરએફની ટીમ દ્વારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સતત આઠ કલાકથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે એનડીઆરફની ટીમની મદદ લઇને હવે કાટમાળ નીચે […]
પિરાણા પીપળજ આગમાં 9 લોકોના મોત બાદ હજી પણ બે લોકો દટાયા હોવાની જાણકારી મળી રહી છે. એનડીઆરએફની ટીમ દ્વારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સતત આઠ કલાકથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે એનડીઆરફની ટીમની મદદ લઇને હવે કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો