પિરાણા પિપળજ આગમાં મોતનો આંકડો પહોંચ્યો 9 પર, કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા લેવાઈ રહી છે NDRFની મદદ

પિરાણા પીપળજ આગમાં 9 લોકોના મોત બાદ હજી પણ બે લોકો દટાયા હોવાની જાણકારી મળી રહી છે. એનડીઆરએફની ટીમ દ્વારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સતત આઠ કલાકથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે એનડીઆરફની ટીમની મદદ લઇને હવે કાટમાળ નીચે […]

પિરાણા પિપળજ આગમાં મોતનો આંકડો પહોંચ્યો 9 પર, કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા લેવાઈ રહી છે NDRFની મદદ
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 04, 2020 | 8:27 PM

પિરાણા પીપળજ આગમાં 9 લોકોના મોત બાદ હજી પણ બે લોકો દટાયા હોવાની જાણકારી મળી રહી છે. એનડીઆરએફની ટીમ દ્વારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સતત આઠ કલાકથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે એનડીઆરફની ટીમની મદદ લઇને હવે કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">