‘પિરાણાનો કચરાનો ડુંગર ભ્રષ્ટાચારનો ડુંગર’ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો આક્ષેપ, પત્ર લખી સીએમ રુપાણી પાસે કરી તપાસની માગ
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આક્ષેપ લગાવ્યો છે કે અમદાવાદમાં પિરાણાનો કચરાનો ડુંગર ભ્રષ્ટાચારનો ડુંગર છે. આ મામલે તપાસ કરાવવા માટે ઈમરાન ખેડાવાલાએ સીએમ રુપાણીને પત્ર લખ્યો છે સાથે જ ધારાસભ્ય ખેડાવાલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને કમિશ્નરને આવેદન પત્ર આપી જાણ કરી છે. ખેડાવાલાનો આક્ષેપ છે કે અધિકારીઓ તો સારું કામ કરી રહ્યા છે, પણ […]
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આક્ષેપ લગાવ્યો છે કે અમદાવાદમાં પિરાણાનો કચરાનો ડુંગર ભ્રષ્ટાચારનો ડુંગર છે. આ મામલે તપાસ કરાવવા માટે ઈમરાન ખેડાવાલાએ સીએમ રુપાણીને પત્ર લખ્યો છે સાથે જ ધારાસભ્ય ખેડાવાલાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને કમિશ્નરને આવેદન પત્ર આપી જાણ કરી છે. ખેડાવાલાનો આક્ષેપ છે કે અધિકારીઓ તો સારું કામ કરી રહ્યા છે, પણ તેમને એએમસીના નેતાઓ પર વિશ્વાસ નથી. નેતાઓ તેમના મળતિયાઓને કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ અપાવી કાળી કમાણી કરી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો