પેટાચૂંટણીનાં પરિણામો પહેલા ભાજપનો આત્મવિશ્વાસ આસમાને, તમામ 8 બેઠકો પર વિજયનો પ્રદેશ ઉપાધ્યક્ષનો આશાવાદ
પેટાચૂંટણીને લઈને ભાજપનો જીતનો વિશ્વાસ આસમાને પહોચ્યો છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ તમામ 8 બેઠકો પર વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે કબુલ પણ કર્યું કે પેટાચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઓછો રહ્યો હતો અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને લઈને નારાજગી પણ હતી જો કે અંતે ઘીના ઠામમાં ઘી જ ઢળશે અને કમલમ્ પર […]
પેટાચૂંટણીને લઈને ભાજપનો જીતનો વિશ્વાસ આસમાને પહોચ્યો છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ તમામ 8 બેઠકો પર વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે કબુલ પણ કર્યું કે પેટાચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઓછો રહ્યો હતો અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને લઈને નારાજગી પણ હતી જો કે અંતે ઘીના ઠામમાં ઘી જ ઢળશે અને કમલમ્ પર આવતીકાલે વિજયોત્સવની ઉજવણી કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો