પેટાચૂંટણીનાં પરિણામો પહેલા ભાજપનો આત્મવિશ્વાસ આસમાને, તમામ 8 બેઠકો પર વિજયનો પ્રદેશ ઉપાધ્યક્ષનો આશાવાદ

પેટાચૂંટણીને લઈને ભાજપનો જીતનો વિશ્વાસ આસમાને પહોચ્યો છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ તમામ 8 બેઠકો પર વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે કબુલ પણ કર્યું કે પેટાચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઓછો રહ્યો હતો અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને લઈને નારાજગી પણ હતી જો કે અંતે ઘીના ઠામમાં ઘી જ ઢળશે અને કમલમ્ પર […]

પેટાચૂંટણીનાં પરિણામો પહેલા ભાજપનો આત્મવિશ્વાસ આસમાને, તમામ 8 બેઠકો પર વિજયનો પ્રદેશ ઉપાધ્યક્ષનો આશાવાદ
Follow Us:
| Updated on: Nov 09, 2020 | 6:53 PM

પેટાચૂંટણીને લઈને ભાજપનો જીતનો વિશ્વાસ આસમાને પહોચ્યો છે. ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ તમામ 8 બેઠકો પર વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે કબુલ પણ કર્યું કે પેટાચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઓછો રહ્યો હતો અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને લઈને નારાજગી પણ હતી જો કે અંતે ઘીના ઠામમાં ઘી જ ઢળશે અને કમલમ્ પર આવતીકાલે વિજયોત્સવની ઉજવણી કરવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">