પેટાચૂંટણી પહેલા કરજણ કોંગ્રેસમાં ભંગાણ, કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો
પેટાચૂંટણી પહેલા વડોદરાના કરજણમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. કરજણ તાલુકાના કોંગ્રેસના આગેવાનો સહિત કેટલાક કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો છે. હજુ પણ કેટલાક કાર્યકરો ભાજપમાં જોડાય તેવી સંભાવના છે.
પેટાચૂંટણી પહેલા વડોદરાના કરજણમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. કરજણ તાલુકાના કોંગ્રેસના આગેવાનો સહિત કેટલાક કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો છે. હજુ પણ કેટલાક કાર્યકરો ભાજપમાં જોડાય તેવી સંભાવના છે.