દેશનું એકમાત્ર પરિવાર જેને આપ્યા છે આજ સુધીમાં કુલ 27 વખત સાંસદ!

ભારતની રાજનીતિમાં ક્યાં પરીવારે સૌથી વધારે સાંસદ આપ્યા આ વાત આવે તો તેમાં કદાચ તમને ગાંધી પરીવાર યાદ આવી જાય. આ વાતને લઈને ગાંધી પરિવાર કરતાં પણ એક પરિવાર આગળ છે. આ પરીવારનું નામ સિંધિયા પરિવાર છે. સિંધિયા પરિવારે 1957માં રાજનીતિમાં પોતાનો પગ મુક્યો અને આજે તે પરિવારે કુલ 27 સાંસદો આપ્યા છે. આ ગણતરી […]

દેશનું એકમાત્ર પરિવાર જેને આપ્યા છે આજ સુધીમાં કુલ 27 વખત સાંસદ!
Follow Us:
| Updated on: May 13, 2019 | 3:42 PM

ભારતની રાજનીતિમાં ક્યાં પરીવારે સૌથી વધારે સાંસદ આપ્યા આ વાત આવે તો તેમાં કદાચ તમને ગાંધી પરીવાર યાદ આવી જાય. આ વાતને લઈને ગાંધી પરિવાર કરતાં પણ એક પરિવાર આગળ છે.

વસુંધરા રાજે સિંધિયા તેમની માતા વિજયારાજે સિંધિયા સાથે

આ પરીવારનું નામ સિંધિયા પરિવાર છે. સિંધિયા પરિવારે 1957માં રાજનીતિમાં પોતાનો પગ મુક્યો અને આજે તે પરિવારે કુલ 27 સાંસદો આપ્યા છે. આ ગણતરી લોકસભાની ચૂંટણી 1957થી લઈને 2014 સુધીની છે. સિંધિયા પરિવાર મધ્યપ્રદેશનું રહેવાસી છે. 1957ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત રાજમાતા સિંધિયા લડ્યા હતા અને તેમણે જીત પણ હાસલ કરી હતી.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રાજમાતા સિંધિયાએ આજના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના દાદી હતા. એક વખત તો તેઓ ઈંદિરા ગાંધી સામે પણ ચૂંટણી લડ્યા હતા અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનના પહેલા મહિલા મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા રાજમાતા વિજયારાજે સિંધિયાના દીકરી છે. વસુંધરા રાજે રાજસ્થાનની ઝાલાવાડ સીટથી 4 વખત લોકસભાની ચૂંટણી જીત્યા છે.

આ પણ વાંચો: આ કામ કરો અને તમે WhatsApp પર કોઈપણ વ્યક્તિના સ્ટેટસને કરી શકશો SAVE

જ્યોતિરાદિત્ય સિંધિયાએ પેટાચૂંટણી લડીને રાજનીતિમાં પ્રવેશ કર્યો. તેમને 2002માં પોતાનું રાજનીતિક કરીયર શરુ કર્યું. આ બાદ તેમણે 3 લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી. યશોધરા રાજે સિંધિયા જે વિજયારાજે સિંધિયાના સૌથી નાના દીકરી છે તેઓ પણ ભાજપમાંથી 2 વખત જીત મેળવી શક્યા છે.

સિંધિયા પરિવારમાંથી કોણ કેટલી વખત લોકસભાની ચૂંટણી જીત્યું?

1. વિજ્યારાજે સિંધિયા વિજયારાજે સિંધિયા 2 વખત કોંગ્રેસ પાર્ટીમાંથી, એક વખત અપક્ષમાંથી, એક વખત જનસંઘમાંથી અને 4 વખત ભાજપમાંથી ચૂંટણી જીત્યા હતા. આમ તેઓએ 8 વખત લોકસભાની ચૂંટણીમાં જીત મેળવી છે.

2. માધવરાવ સિંધિયા માધવરાવ સિંધિયા ગુના અને ગ્વાલિયર લોકસભાની બેઠક પરથી જ ચૂંટણી લડ્યા હતા. તેમણે આ બંને બેઠકો પર કુલ 9 વખત જીત મેળવી છે. તેઓએ પણ પ્રથમવખત ચૂંટણી જનસંઘ સાથે લડી હતી અને બાદમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

3. વસુંધરા રાજે

રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂકેલાં વસુંધરા રાજે સિંધિયા 4 વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યાં છે. તેઓએ બધી જ લોકસભાની ચૂંટણી રાજસ્થાનની ઝાલાવાડ સીટ પરથી લડી છે.

4. યશોધરા રાજે સિંધિયા યશોધરા રાજે ભાજપમાંથી 2007 અને 2009ના વર્ષમાં ચૂંટણી લડી ચૂકયાં છે.

5. જ્યોતિરાદિત્ય સિંધિયા

જ્યોતિરાદિત્ય સિંધિયા 2002થી લઈને 2014 સુધી ચૂંટણી લડ્યા અને 4 વખત જીત મેળવી. આ વખતે પણ તેઓ ગુના સીટ પરથી ફરી મેદાનમાં છે. જો તેઓ જીતી જશે તો તેમના પરિવારની આ 28મી જીત હશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">