અજબ કિસ્સો! જાણો સરકારી ઓફિસમાં લોકો ‘મુર્ગા’ બનીને કેમ બેસી ગયા?
કદાચ તમને શિક્ષકે કે કોઈ સ્કૂલમાં એવી સજા આપવામાં આવી હશે તેમાં ‘મૂર્ગા’ બનાવવામાં આવ્યા હોય. હવે નિયમો બદલાઈ ગયા છે તેથી આવી ઘટનાઓ સામે આવતી નથી. હરિયાણામાં બાળકો ‘મૂર્ગા’ બન્યા નહોતા પણ એક આખું ટોળું જ ‘મૂર્ગા’ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના […]
કદાચ તમને શિક્ષકે કે કોઈ સ્કૂલમાં એવી સજા આપવામાં આવી હશે તેમાં ‘મૂર્ગા’ બનાવવામાં આવ્યા હોય. હવે નિયમો બદલાઈ ગયા છે તેથી આવી ઘટનાઓ સામે આવતી નથી. હરિયાણામાં બાળકો ‘મૂર્ગા’ બન્યા નહોતા પણ એક આખું ટોળું જ ‘મૂર્ગા’ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
હરિયાણામાં ફરિદાબાદ શહેર આવેલું છે. ત્યાં એનઆઈટી પણ આવેલી છે. પર્વતીય કોલોનીમાં શેરી નંબર 106 અને 107માં લોકો કેટલાંક દિવસથી ગટરો ઉભરાતી હતી. આ લોકોએ વારંવાર પ્રશાસનને ફરિયાદ કરી હતી પણ કોઈ ઉકેલ ન આવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ફરીફરીને રજૂઆત કરવામાં આવી પણ ગટરને લઈને કોઈ જ ઉકેલ ન આવ્યો. આથી લોકો કંટાળી ગયા અને એડિશનલ કમિશનર ત્યાં ફરિયાદ કરવા પહોંચી ગયા. પોતાની ફરિયાદને ધ્યાનમાં લેવાઈ તે માટે લોકો ત્યાં ‘મૂર્ગા’ બની ગયા હતા. બાદમાં તંત્ર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ત્યારે જ લોકો ઉભા થયા હતા. આમ અનોખો જ વિરોધ સોસાયટીના લોકો દ્વારા સરકારી ઓફિસ ખાતે જોવા મળ્યો હતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]