CAA મુદે CM નીતિશની પાર્ટીમાં મોટો વિવાદ, વરિષ્ઠ નેતાએ આપી રાજીનામાની ચીમકી

નાગરિકતા કાયદાને લઈને દેશમાં રાજનીતિ થઈ રહી છે. કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી રહી છે તો ભાજપ આ કાયદાને કોઈપણ ભોગે નહીં દૂર કરવા અંગે નિવેદનો આપી રહી છે. આ તમામની વચ્ચે ગઠબંધનની પાર્ટીઓમાં વિરોધના સૂર ઉઠી રહ્યાં છે. બિહારમાં ભાજપ અને જેડીયુની સરકાર છે અને તેના લીધે જેડીયુ હજુપણ આ કાયદાને લઈને પોતાનું વલણ […]

CAA મુદે CM નીતિશની પાર્ટીમાં મોટો વિવાદ, વરિષ્ઠ નેતાએ આપી રાજીનામાની ચીમકી
Follow Us:
| Updated on: Jan 21, 2020 | 12:51 PM

નાગરિકતા કાયદાને લઈને દેશમાં રાજનીતિ થઈ રહી છે. કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી રહી છે તો ભાજપ આ કાયદાને કોઈપણ ભોગે નહીં દૂર કરવા અંગે નિવેદનો આપી રહી છે. આ તમામની વચ્ચે ગઠબંધનની પાર્ટીઓમાં વિરોધના સૂર ઉઠી રહ્યાં છે. બિહારમાં ભાજપ અને જેડીયુની સરકાર છે અને તેના લીધે જેડીયુ હજુપણ આ કાયદાને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરી શકી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ પણ વાંચો :   શાહીનબાગ વિરોધ પર કરી પોસ્ટ, ભાજપના નેતાને 1 કરોડ રુપિયાની માનહાનિની નોટિસ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાં જેડીયુના નેતાઓ વિરોધ કરી રહ્યાં છે. નાગરિકતા કાયદાને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમારની સામે પાર્ટીના નેતાઓ જ બાગી બની રહ્યાં છે. હવે પાર્ટીના વરિષ્ઠ નેતા પવન વર્માએ રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે. આ સિવાય મુખ્યમંત્રીને તેમના પત્રનો જવાબ આપવા તેમજ આ કાયદા અંગે ચોક્કસ સ્ટેન્ડ લેવા માટે કહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે બિહારના સીએમ નીતિશ કુમારે જાહેરાત કરી હતી કે તેના રાજ્યમાં કોઈ જ એનઆરસી લાગુ નહીં થાય. આ સિવાય ભાજપની સાથે ગઠબંધનમાં કેટલીક એવી પાર્ટી છે જેને આ કાયદાને લઈને વાંધો છે. દિલ્હીમાં ભાજપ અને અકાલી વચ્ચે આ કાયદાને લઈને વિવાદ થતાં સાથે ના લડવાની જાહેરાત કરવામાં આવી છે. મોટા નેતાઓની ચિમકીના લીધે બિહારમાં રહેલાં ભાજપ-જેડીયુના ગઠબંધન પર અસર પડી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">