દિવાળીમાં ભક્તો માટે ખુલશે પાવાગઢમાં માતાજીના દ્વાર, સવારે 6:00 વાગ્યાથી સાંજના 7:30 સુધી ખુલ્લું રહેશે મંદિર
દિવાળીમાં આ વખતે લોકો ધાર્મિક સ્થળો પર જવાનું વધારે પસંદ કરી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારમાં પાવાગઢ મંદિર ભક્તો માટે ખુલ્લુ રહેશે. તહેવારો દરમિયાન સવારે 6:00 વાગ્યાથી સાંજના 7:30 સુધી મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. કોરોનાના સંક્રમણ વચ્ચે કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ માતાજીના દર્શન લોકો કરી શકશે. આ પણ વાંચો: અમદાવાદ: દિવાળીમાં ફીકી પડી મીઠાઈ, દર વર્ષ કરતા […]
દિવાળીમાં આ વખતે લોકો ધાર્મિક સ્થળો પર જવાનું વધારે પસંદ કરી રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારમાં પાવાગઢ મંદિર ભક્તો માટે ખુલ્લુ રહેશે. તહેવારો દરમિયાન સવારે 6:00 વાગ્યાથી સાંજના 7:30 સુધી મંદિર ખુલ્લુ રાખવામાં આવશે. કોરોનાના સંક્રમણ વચ્ચે કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ માતાજીના દર્શન લોકો કરી શકશે.
આ પણ વાંચો: અમદાવાદ: દિવાળીમાં ફીકી પડી મીઠાઈ, દર વર્ષ કરતા આ વર્ષે ઓછી ખરીદી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો