પાટણના સમીના વરાણા ગામમાં કોરોનાના 25 કેસ નોંધાયા, 15 દિવસ ગામમાં લૉકડાઉનનો લેવાયો નિર્ણય
પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે. ત્યારે સમી તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ વરાણા ગામમાં એકસાથે 25 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેથી વરાણા ગામમાં 15 દિવસ માટે લૉકડાઉન જાહેર કરાયું છે. વરાણા ગામના પ્રસિદ્ધ ખોડિયાર મંદિર સહિત ગામની દુકાનો અને ગામ સંપૂર્ણ બંધ કરાયું છે. ગામ પંચાયત દ્વારા વરાણા ગામને 15 દિવસ સુધી બંધ […]
પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે. ત્યારે સમી તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ વરાણા ગામમાં એકસાથે 25 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેથી વરાણા ગામમાં 15 દિવસ માટે લૉકડાઉન જાહેર કરાયું છે. વરાણા ગામના પ્રસિદ્ધ ખોડિયાર મંદિર સહિત ગામની દુકાનો અને ગામ સંપૂર્ણ બંધ કરાયું છે. ગામ પંચાયત દ્વારા વરાણા ગામને 15 દિવસ સુધી બંધ રાખવાનું એલાન કર્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો