બિનસચિવાલય પરીક્ષા વિવાદ: પરીક્ષાર્થીઓની સાથે વાલીઓ પણ હવે વિરોધમાં જોડાયા
બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓના વાલીઓ પણ હવે આ વિરોધમાં જોડાઈ ગયા છે. પરીક્ષાર્થીઓની એક જ માગ છે કે પરીક્ષા રદ કરો. પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પરીક્ષાર્થીઓએ ઉચ્ચારી છે. Web Stories View more શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે […]
બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓના વાલીઓ પણ હવે આ વિરોધમાં જોડાઈ ગયા છે. પરીક્ષાર્થીઓની એક જ માગ છે કે પરીક્ષા રદ કરો. પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પરીક્ષાર્થીઓએ ઉચ્ચારી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું છે કે જિલ્લા કલેક્ટર સાથે મારી વાતચીત થઈ છે. વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે અને પરીક્ષાર્થીઓની માગણીને ધ્યાનમાં લેવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો