પંચમહાલના પાવાગઢ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, કોરોના મહામારીના ભયને કારણે દર્શનાર્થીઓની સંખ્યા ઘટી

પંચમહાલના પાવાગઢ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લાભ પાંચમ પછી મંદિરમાં રેગ્યુલર આવતા દર્શનાર્થીઓ આવી રહ્યા છે. પરંતુ ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાંથી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધતા દર્શનાર્થીઓ ઘટ્યા છે. મહત્વનું છે કે પાવાગઢ રોપવે અને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક અને […]

પંચમહાલના પાવાગઢ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, કોરોના મહામારીના ભયને કારણે દર્શનાર્થીઓની સંખ્યા ઘટી
Follow Us:
| Updated on: Nov 30, 2020 | 12:25 PM

પંચમહાલના પાવાગઢ મંદિરમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લાભ પાંચમ પછી મંદિરમાં રેગ્યુલર આવતા દર્શનાર્થીઓ આવી રહ્યા છે. પરંતુ ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાંથી દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ વધતા દર્શનાર્થીઓ ઘટ્યા છે. મહત્વનું છે કે પાવાગઢ રોપવે અને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝ કર્યા બાદ જ પ્રવેશ અપાઈ રહ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">