પાકિસ્તાની આતંકીઓએ ભારતમાં ફરી કર્યો ઉરી જેવો હુમલો, પુલવામામાં 2500 જવાનના કાફલાં પર અટેક, હુમલામાં 20 જવાન શહીદ

કાશ્મીરમાં છેલ્લા ઘણાં સમયથી શાંતિ હતી. અગાઉ ઉરીમાં થયેલાં હુમલા પછી આ સૌથી મોટો હુમલો છે. જેમાં અત્યાર સુધીમાં 20 જવાનો શહીદ થવાની ખબર આવી ગઈ છે. જ્યારે હજી કેટલાંક જવાનો ઈજાગ્રસ્ત છે. આ અંગે હવે ગુપ્તચર એજન્સી દ્વારા 7 દિવસ પહેલાં એલર્ટ આપવામાં આવ્યું હતું. કાશ્મીરમાં સુરક્ષા જવાનોને ડિપ્લોયમેન્ટ અને તેમના આવવા જવાના માર્ગ […]

પાકિસ્તાની આતંકીઓએ ભારતમાં ફરી કર્યો ઉરી જેવો હુમલો, પુલવામામાં 2500 જવાનના કાફલાં પર અટેક, હુમલામાં 20 જવાન શહીદ
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Feb 17, 2019 | 10:01 AM

કાશ્મીરમાં છેલ્લા ઘણાં સમયથી શાંતિ હતી. અગાઉ ઉરીમાં થયેલાં હુમલા પછી આ સૌથી મોટો હુમલો છે. જેમાં અત્યાર સુધીમાં 20 જવાનો શહીદ થવાની ખબર આવી ગઈ છે. જ્યારે હજી કેટલાંક જવાનો ઈજાગ્રસ્ત છે. આ અંગે હવે ગુપ્તચર એજન્સી દ્વારા 7 દિવસ પહેલાં એલર્ટ આપવામાં આવ્યું હતું. કાશ્મીરમાં સુરક્ષા જવાનોને ડિપ્લોયમેન્ટ અને તેમના આવવા જવાના માર્ગ પર IED હુમલો કરી શકે છે. હુમલો કરવા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાની વાત સામે આવી છે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે CRPF ના કાફલાં પર મોટો આતંકવાદી હુમલો, 18 જવાન શહીદ

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ એલર્ટ એટલાં માટે આપવામાં આવ્યું હતું કારણ કે 9 ફેબ્રુઆરીના સંસદ ભવન પર હુમલાખોર આરોપી અફઝલ ગુરૂ અને જેકેએલએફના સંસ્થાપક મોહમ્મદ મકબૂલ ભટ્ટના ફાંસીની વરસીના પહેલાં જ આપવામાં આવ્યું હતું. 8 ફેબ્રુઆરીના જ આપવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આતંકીઓ મોટાં હુમલાની યોજના બનાવી રહ્યું છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, IED થી હુમલો કરી શકે છે.

આ એલર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પોલીસ કેમ્પ કે CRPF કેમ્પ પર મોટો આતંકી હુમલો થઈ શકે છે. જેના કારણે તમામ સુરક્ષા જવાનોને એલર્ટ આપવામાં આવ્યું હતું. તેમજ તમામ સંવેદનશીલ વિસ્તારો પર ડ્યૂટી પર પહોંચવા માટે પણ એલર્ટ રહેવા જરૂરી છે તેમ કહેવામાં આવ્યું હતું. તેમ છતાં આતંકીઓ હુમલો કરવામાં સફળ રહ્યા છે.

CRPFના અધિકારીઓ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, રસ્તા પર એક ફોર વ્હીલરમાં IED લગાવવામાં આવ્યું હતું. જે કાર હાઈવે પર જ ઉભી રહી હતી. જેવી સુરક્ષા જવાનોની ગાડી ત્યાંથી પસાર થઈ તેવો જ IEDથી બલાસ્ટ કરવામાં આવ્યો હતો. જે પછી ત્યાં ગોળીબાર પણ શરૂ થયો હતો. આ હુમલામાં 20 CRPF જવાન શહીદ થયા છે જ્યારે45 ઇજાગ્રસ્ત થયા છે.

[yop_poll id=1418]

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">