ભારત-પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચ પહેલા પાકિસ્તાની વડાપ્રધાન ટેન્શનમાં, ટ્વિટ કરીને ટીમના કેપ્ટનને આપી આ સલાહ
વિશ્વ કપ 2019માં માન્ચેસ્ટરમાં ભારત-પાકિસ્તાન એક બીજા સામે ટકરાશે. તે પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ ટેન્શનમાં છે. ઈમરાન ખાને તેમના કેપ્ટન સરફરાજ અહમદને સલાહ આપી છે. ઈમરાન ખાને સરફરાજને કહ્યું કે તે ટોસ જીતીને શું નિર્ણય લેવો. પાકિસ્તાનના વડાપ્રધાને સરફરાજને સલાહ આપતા કહ્યું કે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી જોઈએ. 1992ના વિશ્વ કપ […]
વિશ્વ કપ 2019માં માન્ચેસ્ટરમાં ભારત-પાકિસ્તાન એક બીજા સામે ટકરાશે. તે પહેલા જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ ટેન્શનમાં છે. ઈમરાન ખાને તેમના કેપ્ટન સરફરાજ અહમદને સલાહ આપી છે. ઈમરાન ખાને સરફરાજને કહ્યું કે તે ટોસ જીતીને શું નિર્ણય લેવો.
પાકિસ્તાનના વડાપ્રધાને સરફરાજને સલાહ આપતા કહ્યું કે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી જોઈએ. 1992ના વિશ્વ કપ જીતનારી પાકિસ્તાનની ટીમના કેપ્ટન ઈમરાન ખાને મેચ પહેલા ઘણાં ટ્વિટ કર્યા છે. તેમને કહ્યું કે આજની મેચને જોતા બંને ટીમો ખુબ માનસિક દબાણમાં હશે. ઈમરાન ખાને કહ્યું કે સરફરાજ એક સાહસિક કેપ્ટન છે. આજે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેમને પાકિસ્તાની ખેલાડીઓને કહ્યું કે તે તેમના મનની બધી જ આશંકાઓ દુર કરે અને નકારાત્મક સ્થિતીમાં ના રહે. તેમને ટીમને સલાહ આપતા કહ્યું કે હારવાની બધી જ આશંકાઓને મગજમાંથી કાઢી નાખવી જોઈએ કારણ કે હારવાનો એક નકારાત્મક અને રક્ષાત્મક રણનીતિ તરફ લઈ જાય છે અને વિરોધીઓની મહત્વપૂર્ણ ભૂલો પર ધ્યાન જતું નથી.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનની મેચને લઈને આ ખેલાડી પણ તૈયાર, પહેર્યો આ ખાસ શુટ
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]