પાકિસ્તાનની અવળચંડાઈ! કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન માટે મનમોહન સિંહને અપાશે આમંત્રણ, નરેન્દ્ર મોદીને આમંત્રણ નહીં
કરતારપુર કોરિડોરના બહાને પાકિસ્તાને એક નવી ચાલ કરી છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે તે કોરિડોરના ઉદ્ઘાટન માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આમંત્રણ આપશે. પાકિસ્તાન સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ નહીં આપે. ભારતીય શીખ યાત્રાળુઓ માટે 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોર ખોલવામાં આવશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]
કરતારપુર કોરિડોરના બહાને પાકિસ્તાને એક નવી ચાલ કરી છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે તે કોરિડોરના ઉદ્ઘાટન માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આમંત્રણ આપશે. પાકિસ્તાન સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ નહીં આપે. ભારતીય શીખ યાત્રાળુઓ માટે 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોર ખોલવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
22 સપ્ટેમ્બરના રોજ શીખ સમુદાયના પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પ્રતિનિધિ મંડળએ કરતારપુર કોરિડોર આગળ વધારવા બદલ તેમનો આભાર માન્યો અને કહ્યું કે તેઓને તેમના પર ગર્વ છે અને તેમનું સંપૂર્ણ સમર્થન છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં શીખ અને કાશ્મીરી પંડિત સમુદાયના પ્રતિનિધિઓને મળ્યા. શીખ સમુદાયના 50 સભ્યોના પ્રતિનિધિ મંડળે વડાપ્રધાનને ‘સરોપા’ ઓફર કરી હતી. તાજેતરમાં જ ભારતે ત્રણ યાત્રિકો પાસેથી સર્વિસ ફી વસૂલવાની પાકિસ્તાનની માંગને ફગાવી દીધી હતી. પાકિસ્તાને કરતારપુર કોરિડોરથી આવતા યાત્રાળુઓ પાસેથી સર્વિસ ફી વસૂલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આ પણ વાંચો: હવામાન વિભાગ: ચાર દિવસ પડશે વરસાદ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]