પાકિસ્તાને તેમની નાપાક હરકતની કરી કબૂલાત, પુલવામા આતંકી હુમલાને ગણાવી સરકારીની મોટી સફળતા 

પાકિસ્તાને તેમની નાપાક હરકતની કબૂલાત કરી છે. પાકિસ્તાને કબૂલ કર્યુ છે કે પુલવામા આતંકી હુમલામાં તેમનો હાથ હતો. પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ સંસદમાં કહ્યું કે પુલવામા હુમલો ઈમરાન ખાન સરકારની મોટી સફળતા છે. એટલું જ નહીં ફવાદ ચૌધરીએ વધુમાં કહ્યું કે પુલવામાની સફળતા કોમની સફળતા છે અને આપણે ભારતને ઘરમાં ઘુસીને માર્યુ. #WATCH: Pakistan's Federal […]

પાકિસ્તાને તેમની નાપાક હરકતની કરી કબૂલાત, પુલવામા આતંકી હુમલાને ગણાવી સરકારીની મોટી સફળતા 
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Oct 29, 2020 | 9:36 PM

પાકિસ્તાને તેમની નાપાક હરકતની કબૂલાત કરી છે. પાકિસ્તાને કબૂલ કર્યુ છે કે પુલવામા આતંકી હુમલામાં તેમનો હાથ હતો. પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ સંસદમાં કહ્યું કે પુલવામા હુમલો ઈમરાન ખાન સરકારની મોટી સફળતા છે. એટલું જ નહીં ફવાદ ચૌધરીએ વધુમાં કહ્યું કે પુલવામાની સફળતા કોમની સફળતા છે અને આપણે ભારતને ઘરમાં ઘુસીને માર્યુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પુલવામા હુમલાના પાકિસ્તાન વિરૂદ્ધ ભારતની પાસે પહેલેથી જ પુરાવા છે પણ હવે પાકિસ્તાને જાતે આ વાતનો સ્વીકાર કર્યો છે કે પુલવામા હુમલામાં તેમનો હાથ હતો. તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPFના કાફલા પર વિસ્ફોટક ભરેલી ગાડીથી પુલવામામાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સેનાના 40 જવાન શહીદ થયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">