શું PoKમાં ગઈકાલે રાત્રે કંઇક થયું ? શું ભારતીય વાયુસેનાના AIRCRAFTSએ LoC ક્રૉસ કરી કોઈ કાર્યવાહી કરી ?
પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વચ્ચે બંને દેશોની સરહદોનું તાપમાન પણ વધેલું છે. TV9 Gujarati Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ? Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા […]
પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વચ્ચે બંને દેશોની સરહદોનું તાપમાન પણ વધેલું છે.
દરમિયાન પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખા (LoC)નો ભંગ કર્યો છે. જ્યારે પાકિસ્તાની વાયુસેનાએ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી, ત્યારે ભારતીય ઍરક્રાફ્ટ પરત ફરી ગયા.
મંગળવારે પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી ભારત પર આ આરોપ લગાવ્યો છે. ભારત પર સરહદ ઓળંગવાનો આરોપ લગાવનાર ટ્વીટ બાદ ગફૂરે વધુ એક ટ્વીટ કર્યું અને લખ્યું, ‘ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ સેક્ટરમાંથી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો. પાકિસ્તાની સેના દ્વારા સમયસર અસરકારક જવાબ આપવામાં આવ્ોય. મને માહિતી આપવામાં આવી છે કે ઘટનામાં કોઈ પણ જાતનું નુકસાન નથી થયું.’
જોકે ભારતીય વાયુસેના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ ભારતના કડક વલણથી પાકિસ્તાન યુદ્ધ થવાની ભીતિથી ફફડાટ અનુભવી રહ્યું છે.
Indian aircrafts intruded from Muzafarabad sector. Facing timely and effective response from Pakistan Air Force released payload in haste while escaping which fell near Balakot. No casualties or damage.
— DG ISPR (@OfficialDGISPR) February 26, 2019
Indian Air Force violated Line of Control. Pakistan Air Force immediately scrambled. Indian aircrafts gone back. Details to follow.
— DG ISPR (@OfficialDGISPR) February 25, 2019
[yop_poll id=1812]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]