પાકિસ્તાનની નવી ચાલ, ભારતીયોનું અપહરણ કરીને આ રીતે કરે છે બદનામ!

પાકિસ્તાનની વધુ એક ચાલ ભારતને બદનામ કરવાની સામે આવી છે. ભારતના લાખો લોકો વિદેશોમાં કામ કરી રહ્યાં છે. પાકિસ્તાનની એજન્સીઓ ભારતના આવા લોકોનું અપહરણ કરીને તેને જાસૂસ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. 4 લોકોને આવી રીતે ભારતની એજન્સી દ્વારા છોડાવવામાં આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

પાકિસ્તાનની નવી ચાલ, ભારતીયોનું અપહરણ કરીને આ રીતે કરે છે બદનામ!
Follow Us:
| Updated on: Jan 02, 2020 | 3:36 PM

પાકિસ્તાનની વધુ એક ચાલ ભારતને બદનામ કરવાની સામે આવી છે. ભારતના લાખો લોકો વિદેશોમાં કામ કરી રહ્યાં છે. પાકિસ્તાનની એજન્સીઓ ભારતના આવા લોકોનું અપહરણ કરીને તેને જાસૂસ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. 4 લોકોને આવી રીતે ભારતની એજન્સી દ્વારા છોડાવવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ પણ વાંચો :   ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભાના સત્ર અંગે કરી જાહેરાત, કોંગ્રેસ પર લગાવ્યા આ આક્ષેપ

દુનિયામાં ભારતની છબી ખરાબ સાબિત કરી શકાય અને ભારતના જાસૂસો દુનિયામાં ફેલાયેલા છે એવું સાબિત પાકિસ્તાન કરવા માગે છે. આ માટે અફઘાનિસ્તાન ખાતે કામ કરતાં ભારતના લોકોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે અને તેને જાસૂસ સાબિત કરવાનો પ્રયાસ પાકિસ્તાન કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં કામ કરતાં ચાર લોકો જે અલગ અલગ સંસ્થાઓમાં કામ કરતાં હતા તેને ઉઠાવવામાં આવ્યા હતા. બાદમાં તેની પૂછપરછ કરવામાં આવી અને એવો દબાવ બનાવવામાં આવ્યો કે તે ભારતના જાસૂસ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતના એન્જિનીયર્સ મોટેભાગે સંસ્થાઓમાં કામ કરી રહ્યાં છે અને દેશ-વિદેશમાં ફેલાયેલા છે. દક્ષિણ ભારતથી સંબંધ રાખનારા 4 લોકોનું અફઘાનિસ્તાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું. તેમાં એકને કાબુલ, એકથી કંધારથી અને અન્ય બે લોકોને ભારતની એજન્સી દ્વારા ઈરાન-અફઘાન બોર્ડરથી છોડાવવામાં આવ્યા છે.

ભારતીય એજન્સીઓ આ ઘટના બાદ થઈ સક્રિય

અફઘાનિસ્તાનમાં કામ કરતાં ભારતના લોકોને પાકિસ્તાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાન દુનિયાને એવું બતાવવા ઈચ્છે કે ભારતના જાસૂસો પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવી રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની પકડ અફઘાનિસ્તાનમાંથી હોવાથી ભારતીયોને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા માટે આવા કાવતરા રચાઈ શકે છે. આ તમામ ભારતીયો જે છોડાવવામાં આવ્યા છે તેની ભારતની કોઈ જ જાસૂસી સંસ્થા સાથે સંબંધ નથી અને તેની સુરક્ષાને લઈને દિલ્હી પરત લાવવામાં આવ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">