આશ્ચર્યજનક ખૂલાસો! ક્રિકેટમાં ભારતની સામે હાર બાદ પાકિસ્તાની ટીમનો આ સદસ્ય કરવા માગતો હતો આત્મહત્યા

ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ મુકાબલમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. આ ઘટનાને લઈ પાકિસ્તાનની આખી ટીમ ચિંતામાં આવી ગયી હતી. ભારતની ટીમને જેટલી પ્રસંશા મળી તેટલી જ આલોચના પાકિસ્તાનની ટીમની સોશિયલ મીડિયા પર થઈ હતી. આની લીધે પાકિસ્તાની ટીમનો આત્મવિશ્વાસ તૂટ્યો હતો. પાકની ટીમની સાઉથ આફ્રિકાની સામે જીત બાદ એક મોટો ખૂલાસો થયો છે. […]

આશ્ચર્યજનક ખૂલાસો! ક્રિકેટમાં ભારતની સામે હાર બાદ પાકિસ્તાની ટીમનો આ સદસ્ય કરવા માગતો હતો આત્મહત્યા
Follow Us:
| Updated on: Jun 24, 2019 | 5:46 PM

ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ મુકાબલમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. આ ઘટનાને લઈ પાકિસ્તાનની આખી ટીમ ચિંતામાં આવી ગયી હતી. ભારતની ટીમને જેટલી પ્રસંશા મળી તેટલી જ આલોચના પાકિસ્તાનની ટીમની સોશિયલ મીડિયા પર થઈ હતી. આની લીધે પાકિસ્તાની ટીમનો આત્મવિશ્વાસ તૂટ્યો હતો. પાકની ટીમની સાઉથ આફ્રિકાની સામે જીત બાદ એક મોટો ખૂલાસો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો:  ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન કેમેરા પર દુનિયાની સામે છોકરાએ છોકરીને કરી દીધુ Propose, છોકરીએ શું કર્યુ? જુઓ VIDEO

ભારતની સામે હાર પછી પાકિસ્તાનની ટીમના કોચ મિકી આર્થર પરેશાન થઈ ગયા. તેમની પરેશાની એટલી હદે વધી ગયી હતી કે તેઓ સુસાઈડ કરવા માગતા હતા. આ બાબતની જાણકારી તેમને પોતે જ જાહેર કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ એ પ્રસંશકો માટે સૌથી મહત્ત્વનો મેચ ગણાય છે અને તેમાં જ નબળા પ્રદર્શન બાદ પાકિસ્તાનની ટીમના કોચને આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પાકિસ્તાનની ટીમે સાઉથ આફ્રિકાને હરાવી દીધું હતું જેના લીધે ટીમના ભારોભાર વખાણ પણ થયા હતા. ભારત સામેની હારના લીધે પાકિસ્તાન ટીમમાં ચિંતા પ્રસરી ગયી હતી અને ખાસ કરીને કોચ એટલાં બધા ચિંતામાં આવી ગયા હતા કે તેઓ સ્યુસાઈડ કરવામાં માગતા હતા.

પાકિસ્તાની ટીમના કોચે કહ્યું કે વિશ્વ કપમાં ભારતની સામે હાર બાદ પાકિસ્તાનના ખેલાડીઓ થાકી ગયા હતા. બધા જ ખેલાડીઓ હાર પછી સોશિયલ મીડિયામાં ઝાટકણી, લોકોની પ્રતિક્રિયાના કારણે બહુ દુ:ખી થયા હતા. ઉમ્મીદ એવી છે કે અમારી આ સાઉથ આફ્રિકાની સામે જીતના લીધે હવે લોકો સારું લખશે અને પાકિસ્તાની ટીમે થોડા સમય માટે લોકોનું મોં બંધ કરાવી દીધું છે. ભારતની સામે હાર્યા બાદ હું સ્યુસાઈડ કરવા માગતો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આમ પાકિસ્તાનની ટીમે સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ થોડી ચિંતામુક્ત થઈ હોવાનું જણાઈ રહ્યું છે. આ પાકિસ્તાનની બીજી જીત છે. અગાઉ પાકિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડને હરાવી દીધું હતું. આ જીત પાકિસ્તાન માટે એક આશાનું કિરણ છે જેના દ્વારા પાકિસ્તાની ટીમ સેમી-ફાઈનલ સુધી પહોંચી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">