અસદુદ્દીન ઓવૈસીએ ઇમરાન અને મસૂદ વિશે એવું વિસ્ફોટક નિવેદન આપ્યું કે ભારતમાં રહી પાકિસ્તાનની ભાષા બોલનારાઓને પોતાની જાત પર શરમ આવશે

પુલવામા આતંકી હુમલા બાદ ભારતમાં રહીને અનેક લોકોએ એવા નિવેદનો આપ્યા કે જેમાં પાકિસ્તાની ભાષાની દુર્ગંધ આવતી હતી. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ કથાકાર જયા કિશોરીને […]

અસદુદ્દીન ઓવૈસીએ ઇમરાન અને મસૂદ વિશે એવું વિસ્ફોટક નિવેદન આપ્યું  કે ભારતમાં રહી પાકિસ્તાનની ભાષા બોલનારાઓને પોતાની જાત પર શરમ આવશે
Follow Us:
| Updated on: Feb 25, 2019 | 4:56 AM

પુલવામા આતંકી હુમલા બાદ ભારતમાં રહીને અનેક લોકોએ એવા નિવેદનો આપ્યા કે જેમાં પાકિસ્તાની ભાષાની દુર્ગંધ આવતી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આવા તથાકથિત દેશદ્રોહીની આંખો ઉઘાડી દે, તેવું નિવેદન કટ્ટર મુસ્લિમ નેતા ગણાતા અસદુદ્દીન ઓવૈસીએ આપ્યું છે. મુંબઈના શિવાજી પાર્કમાં યોજાયેલી એક રેલીમાં AIMIMના નેતા ઓવૈસીએ પુલવામા આતંકી હુમલા માટે પાકિસ્તાન, ઇમરાન ખાન, જૈશ એ મોહમ્મદ અને તેના ચીફ મસૂદ અઝહરનો રીતસરનો ઉધડો લઈ નાખ્યો.

ઓવૈસીએ કહ્યું, ‘હું પાકિસ્તાનના વડાપ્રધાનને કહેવા માંગુ છું કે તેઓ ટીવી કૅમેરા સામે બેસી ભારતને સંદેશ ન આપે. આપે આ શરુ કર્યું અને આ પહેલો હુમલો નથી. આ પહેલા પઠાનકોટમાં અને પછી ઉરીમાં હુમલા થઈ ચુક્યા છે.’ ઓવૈસીએ ઇમરાન ખાનને ચેતવણી આપતા કહ્યું, ‘ઇમરાન ખાન, પોતાના ચહેરા પરથી માસૂમિયત-શરાફતનો મુખવટો ઉતારી દો.’ જૈશ એ મોહમ્મદ અને મસૂદ અઝહર પર નિશાન સાધતાં ઓવૈસીએ કહ્યું, ‘મસૂદ અઝહર મૌલાના નહીં, શેતાનનો બચ્ચો છે. મોહમ્મદનો સૈનિક કોઈ વ્યક્તિની હત્યા નથી કરતો, તે માનવતા પ્રત્યે દયાળુ છે. તમે જૈશ એ શેતાન, જૈશ એ ઇબલીસ છો. મસૂદ અઝહર, તમે મૌલાના નથી, તમે શેતાનના ચેલા છો. આ લશ્કર એ તૈયબા નહીં, આ લશ્કર એ શૈતાન છે.’

અસદુદ્દીન ઓવૈસી આટલેથી ન અટક્યાં. તેમણે કહ્યું, ‘ચોક્સસ અમારા દેશમાં અમારી વચ્ચે મતભેદો છે, પણ જ્યારે વતનની વાત આવશે, ત્યારે અમે સૌ એક થઈ જઇશું. પાકિસ્તાનના પીએમ આ વાતને યાદ રાખો કે અમે ઝીણાને ઠુકરાવ્યા હતાં. હિન્દુસ્તાનના પીએમને ગુઝારિશ છે, આપ આ વિચારો કે 200 કિલો આરડીએક્સ દેશમાં કેવી રીતે આવ્યું અને તેના માટે કોણ લોકો જવાબદાર છે. હું રાષ્ટ્રવાદી છું, કારણ કે મને આંબેડકરે આ અધિકાર આપ્યો છે.’

[yop_poll id=1776]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">