ઊંઝા ખાતે મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞનું કેવું છે આયોજન? જુઓ VIDEO
ઊંઝા ખાતે મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં વિવિધ રેકોર્ડ પણ સ્થપાઈ રહ્યાં છે. 50 હજાર સ્વંયસેવકોની ટીમ લોકોની સેવા માટે ખડેપગે છે. 18 લાખ લાડુનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. એક જ કલાકમાં 40 હજાર લોકો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. Web Stories View more 30 લાખની હોમ […]
ઊંઝા ખાતે મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં વિવિધ રેકોર્ડ પણ સ્થપાઈ રહ્યાં છે. 50 હજાર સ્વંયસેવકોની ટીમ લોકોની સેવા માટે ખડેપગે છે. 18 લાખ લાડુનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. એક જ કલાકમાં 40 હજાર લોકો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : સુરતના ખેડૂતોએ પાક રાહત માટે ઓનલાઈન અરજીની મુદત વધારવા માટે લખ્યો પત્ર
ભોજન માટે 8 ભવ્ય ડોમ બનાવવામાં આવ્યા છે જ્યાં લોકો પ્રસાદ લઈ શકે છે. ભક્તો માટે 35 હજાર ઘીના ડબ્બામાંથી લાડુ બનાવવામાં આવ્યા છે. 24 કલાક ધર્મશાળામાં જઈને ભક્તો ભોજન લઈ રહ્યાં છે. આમ હજારો સ્વંયસેવકોની સાથે આ મહાયજ્ઞ ચાલી રહ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]